September 12th 2023

જીવનમાં સમયનોસાથ

 ******
.           જીવનમાં સમયનોસાથ

તાઃ૧૨/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
દેહમળતા પ્રભુની પવિત્રકૃપાનો અનુભવથાય,જે દેહને જીવનમાં સમયથી સમજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ દેહ મળીજાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,ઉંમરનોસાથમળે જે બાળપણથી શરૂથાય
જગતમાં સમયે જીવનાદેહને બાળપણ,જુવાનીઅને ઘેડપણથી જીવન જીવાડીજાય
અવનીપર દેહપર પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં જીવનમાં ઘરમાં પ્રભુનીભક્તિકરાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં હિંદુધર્મથી પરમાત્માની કૃપા,પવિત્ર ભારતદેશથી મળે જ્યાં પ્રભુજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
માનવદેહથી સમયની સાથે ચાલવા પવિત્રભક્તિ,ઘરમાં ધુપદીપકરી આરતીઉતારાય
ભારતદેશજ પવિત્રદેશછે જ્યાંહિંદુધર્મમાં,પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી પ્રેરણાકરીજાય
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
જગતમાં નાકોઇમાનવદેહથી સમયથી દુરરહેવાય,કે નાકોઇથી સમયને પકડીનેજીવાય
આ પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ સુખ આપીજાય
ભગવાનની કૃપાથી જીવને સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય 
....મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્રકર્મનો રાહ મળી જાય એજ પ્રભુકૃપા કહેવાય.
##########################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment