November 6th 2022

ના પવિત્રઅપેક્ષા

પાંચ દેવો'ની ઉપાસના અને પાંચ 'મહા યજ્ઞો' | Worship of 'Five Gods' and five 'Maha Yajnas'
.           ના પવિત્રઅપેક્ષા

તાઃ૬/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કળીયુગની અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં શ્રધ્ધાથી,મળેલ દેહને કૃપાથી પ્રેરણા મળી જાય 
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
અવનીપર માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય 
જીવને જન્મથી આગમનવિદાય મેળવાય,માનવદેહ એનિરાધારદેહથી બચાવી જાય
જગતમાં મળેલ માનવદેહને દીવસની સવારસાંજને,સમજીને પવિત્ર જીવન જીવાયં
જીવનમાં શ્રધ્ધાએ પરમાત્માનીકૃપા મળે,નાકોઇજ પવિત્ર અપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
પવિત્રરાહે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરી,દેવદેવીના દેહની આરતી  ઉતારાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહ પર,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયૉ,જ્યાં પ્પમાત્મા જન્મથી માનવદેહપર કૃપા કરીજાય
એ અદભુતલીલા પ્રભુની કહેવાય ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
***********************************************************************

 

November 5th 2022

અદભુતકૃપા કુદરતની

 ***Amrut Pushp (અમૃત પુષ્પ) Website - Official Vitran Kendra***
.           અદભુતકૃપા કુદરતની   

તાઃ૫/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધાર દેહથીય બચાવી જાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનમાંરાહ આપી જાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવનમાં કર્મનીરાહ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,એ સમય સમજીને ચલાવી જાય
ભગવાનની અદભુતકૃપા મળેલમાનવદેહપર,જે ઘરમાં પ્રભુનીપુંજા કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય 
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
અનેક પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિ દઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન,અનેકપવિત્ર દેહથી જન્મીજાય
પરમાત્માના દેહની ઘરમાંશ્રધ્ધારાખીને,ધુપદીપ પ્રગટાવી પછી આરતીકરાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલમાનવદેહને,જે પવિત્રકર્મની રાહઆપીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
###################################################################
 

November 3rd 2022

માનવદેહનો સંગાથ

+++Sai Baba Songs Hindi - Google Play પર ઍપ્લિકેશનો+++
.           માનવદેહનો સંગાથ

તાઃ૩/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       
        
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પવિત્ર પાવનકૃપા સંત સાંઇબાબાની,જે પાર્થીવથી શેરડીમાં જીવી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
જીવને મળેલમાનવદેહને પ્રેરણામળીજાય,એ મળેલદેહની માનવતાપ્રસરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી શેરડીથી,જે જીવનમાં શ્રધ્ધાશબુરી કહીજાય
જીવના મળેલદેહને નાકોઇ દેહથી દુર રહેવાય,એમાનવદેહથી સંબંધ રખાય
પવિત્રપ્રેરણા ચીંધી સંત શ્રીસાંઇબાબાએ,જે મળેલદેહને જીવનજીવાડી જાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણા મળી માનવદેહને,જે અનેક દેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ થયો,જ્યાં પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજાકરાય
ૐ શ્રી સાંઇનાથાય નમો નમઃ નો મંત્રજપતા,બાબાના આશિર્વાદ મળીજાય
.....પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં શેરડીમાં આવી,દ્વારકામાઈની કૃપા મેળવી જાય. 
******************************************************************
November 3rd 2022

પવિત્રસંત જલારામ

વૃદ્ધ સંતે જલારામ બાપાને કહ્યું 'તારી સ્ત્રીને સેવા કાજે મારી જોડે મોકલ!' | 14 november 219th birthday of jalarambapa and his history here - Divya Bhaskar
.            પવિત્રસંત જલારામ

તાઃ૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,વિરપુરના ઠકકર પરિવારના સંત જલારામે
જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહેજીવતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
સંત જલારાઅમ્નો સંકેત માનવદેહનેજ મળ્યો,જે ભુખ્યાને ભોજન આપી જાય 
ભુખ્યાને ભોજન આપવાથી મળેલદેહને,જીવનમાંનાકોઇ શરીરની તકલીફથાય
પરમકૃપાળુ સંત થયા વિરપુરગામમાં,જે પરમાત્માની પ્રેરણા દેહને આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,એ દેહને થઈરહેલ કર્મથીદેખાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
જગતમાં મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથેજ લઈ જાય
કુદરતની પવિત્રકૃપા જગતમાં જે જીવનાદેહને,જન્મમરણથી અનુભવ પણ થાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
દુનીયામા હિંદુધર્મ એજ પવિત્ર ધર્મ થયો,જેમા પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
#######################################################################


         
November 2nd 2022

પકડી સાંકળ સમયની

.ટુંકી વાર્તા » મન માનસ અને માનવી
           પકડી સાંકળ સમયની  

તાઃ૨/૧૧/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
પાવનરાહમળે મળેલમાનવદેહને જીવનમાં,ના કોઇ માનવદેહથી સમયથી દુર રહેવાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
પવિત્રકૃપા ભગવાનની ધરતીપર કહેવાય,જે ભારતદેશને જ્ગતમાં પવિત્રદેશ કરીજાય
સમયે પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય,જેમની માનવદેહથી ધરમાં પુંજા કરાય
અવનીપર મળેલદેહને પરમાત્માની એ પવિત્રકૃપાએજ,સમયને સમજીને જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં સમયને સમજીને જીવ્તા,ના ઉંમરની કોઇ તકલીફ થાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.
જીવનમાં મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે સમયને સમજીને જીવન જીવાડીજાય
કર્મનીકેડી એ દેહને સ્પર્શે જીવનમાં,જે જન્મમરણનોસંગાથ જીવને સમયસાથે લઈજાય
કુદરતની આપાવનકૃપાછે મળેલદેહપર,એ જીવના માનવદેહને સમયની સાંકળેમેળવાય
જન્મમરણનો સંબંધ એજીવના મળેલદેહને,જે જીવને અનેકનિરાધારદેહથી બચાવી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની ધરતીપર,જે જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય.  
#########################################################################
,
November 1st 2022

સમયે પ્રેમપકડજો

***ભજન | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 9***
            સમયે પ્રેમપકડજો 

તાઃ૧/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને મળેલદેહને સમયે સમજણ આપી જાય
પ્રભુનીકૃપાએ જીવન સમયેમાનવદેહ મળે,એ દેહને જીવનમાં કર્મથી અનુભવ થાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
ભગવાનની પાવનકૃપા જગતપર,જે જીવને સમયની સાથે ચલાવી રાહ આપી જાય
અનેકદેહથી જીવનુ સમયેજ આગમન થાય,પ્ર્ભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી દેહમળે,નાકોઇજ સમયની સમજણ મેળવાય 
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહને માનવતાની મહૅંક મળી જાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
જગતમાં નાકોઇ આજકાલને પકડીશકે જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય 
અદભુતલીલા કુદરતની જગતપરથાય,એ મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયે સમજાય 
નાકોઇ દેહ્થી જીવનમાં સમયથી દુર રહેવાય,કે ના કદીય કોઇથી સમયને છોડાય
મળેલદેહને શ્રધ્ધાએ પાવનરાહમળે જીવનમાં,જે દેહને સમયની સાથેજ ચલાવીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
###################################################################
 

 

October 31st 2022

જન્મદીવસની વંદના

***Jalaram Jayanti Gujarati Wishes Images (જલારામબાપાની જન્મજયંતી ગુજરાતી શુભકામના ઈમેજેસ) - SmitCreation.com***
             જન્મદીવસની વંદના  

તાઃ૩૧૧૦/૨૦૨૨   (કારતકસુદ સાતમ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમા હિંદુધર્મમાં પવિત્રસંતની પ્રેરણા મળી,જે ભુખ્યાને ભોજન આપી જાય
વિરપુર ગામમાં ઠકકર પરિવારમાં,પિતા પ્રધાન અને માતા રાજબાઇના સંતાન 
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પવિત્રરાહ મળી જીવનમાં ભગવાનની કૃપાએ,એ મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયની સાથે ચાલતા પવિત્રદેહની પ્રેરણા જોવાય,જે કાકાની દુકાન ચલાવીજાય
જીવને મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પવિત્ર્રરાહે જીવન જીવાડીજાય
મળેલદેહને ઉંમરનો સંગાથ મળે,જલારામ સમયે વિરબાઈના પતિદેવ પણથઈજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર માનવદેહથી જન્મીજાય
ભારતદેશમાં ગુજરાતના વિરપુર ગામમાં,સમયે જલારામ ઢકકરકુળ પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ પત્ની વિરબાઈ કહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહે લઈ સેવાકરીજાય
શ્રધ્ધારાહે જીવનજીવતા સમયે પ્રભુનીમાગણીએ વિરબાઈ ઝંડોજોઈ લઈ ચાલીજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
#########################################################################
October 30th 2022

અદભુત કૃપાળુ

***હિન્દૂ ધર્મમાં સાથિયાનું શું મહત્વ છે? - Quora***
.              અદભુત કૃપાળુ     

તાઃ૩૦/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરી જાય
કળીયુગની અસરથી બચવા જીવનમાંં,ના મોહમાયાની કોઇથી અપેક્ષા રખાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
જગતમાં મળેલદેહથી નાકદી કર્મથીછટકાય,એ અદભુતકૃપા પરમાત્માનીકહેવાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ જીવને,જે સમયનીસાંકળ પકડીને ચલાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપર જે મળેલદેહને,જીવનમા કર્મનીરાહ આપીજાય
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,એ જીવને ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં ભક્તિઆપીજાય
ભગવાને ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્રકરીજાય
હિંદુધર્મ જગતમા પવિત્રધર્મ છે,જેમા પરમાત્મા ભારત્દેશમાં પવિત્રભક્તિઆપીજાય
જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,પ્રેરણાએ ઘરમા પુંજા કરી જાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
#####################################################################

	
October 30th 2022

પ્રેમની પવિત્રકૃપા

હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.            પ્રેમની પવિત્રકૃપા             

તાઃ૩૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવને મળેલ માનવદેહને સમય સાથે ચલાય,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય   
કુદરતની આપવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં ધર્મઅનેશ્રધ્ધાથી ભક્તિ થાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,જે અનેકદેહથી સમયે મળતો જાય 
જીવને માનવદેહ મળે એજ પ્રભુની પવિત્રકૃપા,જે નિરાધારદેહથી બચાવી જાય   
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં પ્રેમની અનેકરાહથી માનવદેહ હરખાય,નિખાલસપ્રેમએ કૃપા કહેવાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભક્તિનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
હિંદુધ્ર્મની પવિત્રકૃપામળી પરમાત્માની,જે ભારતદેશમાં પ્રભુ જન્મલઈ આવીજાય 
જગતમા પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન અનેકપવિત્ર્દેહથી ભક્તિ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાથી પેમમળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય. 
########################################################################
October 29th 2022

સમજણનો પવિત્રસંગાથ

રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic
          સમજણનો પવિત્રસંગાથ   

તાઃ૨૯/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનમાં સમજણનો સંગાથ આપી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,એ પ્રભુનીકૃપાએ દેહને સુખ મળી જાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
પરમાત્માનો પ્રેમ મળે સમયે જીવને મળેલ દેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય  
જીવનેસમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ મળૅ જીવને,જે નિરાધારદેહજ કહેવાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જેમળેલમાનવદેહને,સમયની સમજણઆપી જીવાડીજાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતમાં ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી સમજાય
દેહને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
મળેલદેહની માનવતા પ્રસરે પ્રભુ કૃપાએ,જે જીવનમાં પવિત્રરાહે ભક્તિકરાવી જાય 
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################
« Previous PageNext Page »