May 10th 2022
**
**
. .પવિત્રરાહ માનવતાની
તાઃ૧૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર પ્રભુની કૃપાએ દેહમળે,જે પરમાત્માનો પ્રેમ કહેવાય
કર્મનો સંબંધ જીવના દેહને અવનીપર,માનવદેહ એજ પવિત્રરાહે જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,એ જીવને અનેકદેહથી મળી જાય
જીવને જન્મમરણથી દેહમળે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
નાકોઇ રાહ મળે જીવનમાં મળેલદેહને,એ અદભુતલીલા પ્રભુનીકહેવાય
જીવને જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનો કર્મનો સંગાથ મળે
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
કુદરતની પવિત્રકૃપા જીવને મળેલદેહપર,એ જીવનમાં સત્કર્મ કરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ભગવાનની સમયે ઘરમાં પુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપામળે દેહને,જે પવિત્રરાહે જીવનજીવતા માનવતા દેખાય
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
********************************************************************
May 9th 2022
++
++
. મળેલ પ્રેમની પરખ
તાઃ૯/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે મળેલદેહને સમયે સમજાઇ જાય
માનવદેહ એ પ્રભુનીકૃપા જીવપર,એ સમયે અવનીપર આગમન થાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પાવનકૃપા જગતમાં પ્રભુએ કરી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જ્યાં દેવદેવીથી જન્મી જાય
જીવને જગતપર સમયનો સંબંધ,જે અનેકદેહથી આગમન આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
માનવદેહને પાવનરાહે જીવન જીવવા,પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય
અનેકદેહથી ભગવાન ભારતદેશમાં પ્રધાર્યા,જગતમાં પવિત્રભુમી કરીજાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
આગણેઆવી પ્રેમમળે પ્રભુનો,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
#############################################################
May 6th 2022
. .મોહમાયાની સાંકળ
તાઃ૬/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,દેહને સમયની સાથે રહેવાય
જગતમાં ના કોઇનીય તાકાત છે,જે સમયથી છટકીને જીવન જીવી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
પાવનરાહે જીવનજીવવા પ્રભુનીકૃપાએ,કળીયુગમાં મોહમાયાથી દુર રહેવાય
મોહમાયાની સાંકળ એ માનવદેહને જકડી જાય,ના કોઇજ દેહથી છટકાય
સમયની સાથે ચાલવા શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
કૃપામળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી છટકીનેજવાય
મળેલદેહને કર્મનોસંબંધ જે જન્મમરણ દઇજાય,એ જીવને સમયસાથે લઈજાય
સતયુગના સમયમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇથી સમયને છોડાય
પાવનરાહે જીવન જીવવા કળીયુગમાં,શ્રધ્ધાથી દેવદેવીઓની ધરમાં પુંજા થાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
================================================================
May 5th 2022
. .કૃપાળુ પવિત્રમાતા
તાઃ૫/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ગાયત્રીમાતાની કૃપા મળી જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,માતાનીકૃપાએ સુખ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
પ્રભાતે માતાને શ્રધ્ધાથી વંદનકરતા,પાવનકૃપાથી આશિર્વાદ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાભક્તિથી,પુંજન કરી પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને સમજણનો સંગાથ મળતા,ના કોઇ અપેક્ષા કદી અડીજાય
એજ પવિત્રકૃપા માતાની જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
જગતમાં હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટી,જે દેહનેસુખ આપી જાય
પરમાત્માએ અનેક દેવ અને દેવીઓથી જન્મલીધો,એ પવિત્રકર્મ દઈજાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પવિત્ર દેવદેવીઓની આરતી કરાય
જીવના મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
##############################################################
May 5th 2022
. પવિત્રકેડી કલમની
તાઃ૫/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં સમયને નાપકડાય કોઇથી,એ કુદરતની કેડી કહેવાય
પાવનરાહે જીવનજીવવા સમયનીસાથે ચલાય,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ સમયે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
કુદરતની આલીલા અવનીપર જે સમયથી દેખાય,નાકોઇ દેહથી કદી દુર રહેવાય
જગતમાં પવિત્ર કલમની કેડી મળે માનવદેહને,જે પવિત્રમાતાની કૃપાએજ ચલાય
માતાની કૃપાએ અવનીપર કલમનાપેમીઓને,રચનાના વાંચકોને આનંદ આપીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જગતમાં સમયે માનવદેહમળે જીવને,જેને સમયે પ્રભુની કૃપાએ પાવનપ્રેરણા મળે
પકડેલ કલમથી સમયે પવિત્રરચના થઈજાય,જે કલમપ્રેમીઓને આનંદ આપીજાય
અવનીપરના માનવદેહને પ્રભુની કૄપા મળે,જે માતા સરસ્વતીની કૃપાય મળીજાય
માનવજીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રહે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
=========================================================================
May 4th 2022
. .લક્ષ્મીમાતાની કૃપા
તાઃ૪/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને માનવદ્દેહથીજન્મમળે પ્રભુકૃપાએ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી જીવનપવિત્રથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિલક્ષ્મીમાતા,જેમની હિંદુધર્મમાં ધનલક્ષ્મીથી પુંજાથાય
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,ધનની કૃપાએજ પવિત્રરાહે જીવન જીવાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રખાય,કે નાકોઇ મોહમાયાનો સંગાથ પણ અડીજાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલઈ,મળેલમાનવદેહને ભક્તિનીપ્રેરણા થાય
મળેલ માનવદેહને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર જીવને જન્મ મળતો જાય
ધનની પવિત્રમાતાલક્ષ્મીની શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલ માનવદેહપર માતાનીકૃપાથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
#######################################################################
May 3rd 2022
##
##
. .લક્ષ્મીમાતા કૃપાળુ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રકૃપાએ જન્મલઈ માનવદેહને પ્રેરણાકરીજાય,જે જીવનો જન્મસફળ કરી જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી હિંદુધર્મમાં,લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે માનવદેહને,સમયે ધનવર્ષાથી ભક્તોપર કૃપા મળી જાય
હિંદુધર્મમાં પવિત્ર વિષ્ણુભગવાનને જન્મલીધો,જેમના પવિત્રપત્નિલક્ષ્મીમાતા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંબંધ,સંગે માતાનીકૃપાએ ધનનીવર્ષા થઈ જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અનેકપવિત્રધર્મછે પણહિંદુધર્મએ પવિત્રધર્મ છે,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય એ કૃપાકહેવાય
અદભુતકૃપાળુ લક્ષ્મીમાતા છે જે હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાથી પુંજાએ કૃપા કરી જાય
મળેલદેહને માતાની કૃપાએ જીવનમાં,નાકોઇ આશા કેઅપેક્ષા કદી દેહથી રખાઇજાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
#####################################################################
May 3rd 2022
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન કહેવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે ભારતદેશને પવિત્રકરી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
માતાપિતાના આશિર્વાદ મળતા,એ ગૌરીનંદન શ્રીગણેશ કહેવાય
અદભુત કૃપાળુ શંકરભગવાન છે,જે જટાથી ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગાનદી ભારતમાં છે,જે માનવદેહને પવિત્રપાણી આપીજાય
માતાપાર્વતી એ હિમાલયની દીકરી,જે ભોલેનાથની પત્નિ થઈજાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધા,દુનીયામાં દેશને પવિત્ર કરી જાય
શ્રીગણેશજી એરિધ્ધીસિધ્ધીના ભાગ્યવિધાતા જે કુળ આગળલઈજાય
પવિત્રસંતાન શુભઅનેલાભ કહેવાય,જે ગણેશજીની શાનવધારી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
############################################################
May 2nd 2022
++
++
. સમય પકડજો
તાઃ૨/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને ના પકડાય જીવનમાં,એ મળેલદેહને માનવતાએ જીવાય
કુદરતની પાવનકૃપા અવનીપર જીવનાદેહનેમળે,એ સમયસાથે જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન જીવનું અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મળી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જે જગતમાં નિરાધાર દેહથી જીવી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં ધર્મકર્મથી લઈ જાય
જીવને મળેલ માનવદેહને સમય સમજીને ચાલતાજ,પાવનરાહે જીવન જીવાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને માનવદેહથી જન્મમળતા,કુદરતની કૃપાએ ઉંમરની સાથે દેહથી ચલાય
પવિત્રરાહને સમજીને ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા મળીજાય
સમયની સમજણ પ્રભુની કૃપાએજ મળે દેહને,કૃપાએ સમયને પકડીને ચલાય
પ્રબુની પ્રેરણાએ જીવનમાં સમયની સાથેચાલતા,ના આશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
##################################################################
April 29th 2022
. મહેંક માનવતાની
તાઃ૨૯/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયે જગતમાં જીવને માનવદેહમળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
જીવને જગતપર અનેકદેહનો સંબંધછે,જેગતજન્મના દેહના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવ દેહ મળે,જે સત્કર્મને કરાવી જાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી પ્રભુની પવિત્ર ભક્તિ કરાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
જગતમાં ભારતદેશને પવિત્ર કર્યોછે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની સેવા કરતા,દેહને જીવનમાં પવિત્રરાહ મળી જાય
પવિત્ર શંકરભગવાને જટાથી ગંગાનદીને વહાવી,એપવિત્રનદી પણ થઈ જાય
ભારતમાં પ્રભુના દેહના પરિવાર થયા,જેમની માનવતાની મહેંક પ્રસરી જાય
....પવિત્રકૃપા કરી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય.
#################################################################