રે મનડા
———————રે મનડા————–
તાઃ૩૦/૫/૧૯૭૭………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
………………………………………..કેમ કરીને.
કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ………………………કેમ કરીને.
મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ ……………………….કેમ કરીને.
————————-