September 15th 2007

ઓ જશોદાના કાન.

                      ઓ જશોદાના કાન

તાઃ૧૫/૯/૨૦૦૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના

તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા

                                             …………ઓ જશોદાના જાયા.

વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો

હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.

ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો

દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.

                                             …………ઓ જશોદાના જાયા.

કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું

ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું

અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો

પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો

                                             …………ઓ જશોદાના જાયા.

કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા

દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન

નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ

ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે 

                                             …………ઓ જશોદાના જાયા.

              

                    *******************

           

September 15th 2007

किशन कनैया

********* किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट

कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.

भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.

मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.

जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.

******************
सन १९७८में जन्माष्टमी के पवित्र तहेवारके दिन कृष्ण भगवानके चरणोमें
उपरोक्त काव्य समर्पित किया था……प्रदीपकुमार ब्रह्मभट्ट,आणंद.