૧-૧૧-૧૧
. ૧-૧૧-૧૧
તાઃ૧-૧૧-૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના એકડાને ભાગી શકે કોઇ,કે ના અગીયારનેય ભગાય
સાલ પણ એવી મજબુત,કે તેને પણ ના કોઇથી છેદાય
. …………..ના એકડાને ભાગી શકે કોઇ.
કુદરતનીકેડી નિરાળી જગતમાં,ના માનવીથી સમજાય
સરળ રાખી સ્વભાવ જીવનમાં,શાંન્તિનો સાથ મેળવાય
એકડોએકલો ગણાયજગતમાં,પણનાતેને કોઇથી અંબાય
છોને જગતમાં સંધાયઅનેક,તોયતેને જગમાં નાતોડાય
. ……………ના એકડાને ભાગી શકે કોઇ.
શ્રધ્ધાને વિશ્વાસ રાખીચાલતાં,નિર્મળ જીવનને મેળવાય
ભક્તિભાવને સંગે રાખતાં,એકએક્નો સંગાથ મળતોજાય
એકડો પકડી સગેરાખતાં,આવતીકાલે એ અગીયાર થાય
મોહમાયાનો માર્ગ છોડતાંજ,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
. ……………ના એકડાને ભાગી શકે કોઇ.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ