June 2nd 2015

ગુજરાતનો દીન

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      .ગુજરાતનો દીન

તાઃ૧/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડી ચાલતા,ગુજરાતીઓ જગે ઓળખાય
ભારતની એ શાન બન્યા છે,જે થકી આઝાદી મળી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
ઉજ્વળકેડી જીવનમાં પકડીને,દુનીયામાં એ વસી જાય
ભણતરની રાહ પકડી ચાલતા,જીવન ઉજ્વળ મળીજાય
સંસ્કાર સાચવી ડગલુ ભરે  છે,જે અભિનંદન આપી જાય
સફળતાની સાચીરાહમળે,એ જગતમાં ગુજરાતીકહેવાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
બાપુ ગાં ધી અને સરદાર વલ્લભભાઈ,ભારતની છે શાન
ગુજરાતીઓનુ એ ગૌરવ કહેવાય,જે જન્મ સફળ કરીજાય
માગણી મોહને દુર રાખીને જીવે,એ જ છે સાચી માનવતા
ગુજરાતી એતો ગૌરવ છેભારતનું,જે આઝાદી આપી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.

**************************************************
.     .ગુજરાતનો સ્થાપનાદીન મે એક ભારતનુ ગૌરવ કહેવાય કારણ ભારતને
આઝાદીની નિર્મળરાહ ગુજરાતીઓએ આપી છે.જે ભારતની બન્યા છે શાન.
મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ જે આઝાદી મેળવવામાં પ્રજાને રાહ આપી
ગયા છે જે સૌ ગુજરાતીઓને આનંદ આપે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++