January 12th 2019

માનવદેહને મળે

.            .માનવદેહને મળે  

તાઃ૧૨/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સંબંધ મળે જગતપર માનવદેહને,જે થયેલ જીવના કર્મના બંધન કહેવાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે કરેલ સત્કર્મ જીવને સ્પર્શી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
સત્કર્મની રાહ મળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
ઉંમરને નાકોઇ રોકી શકે અવનીપર,એજીવને વર્તનકર્મની કેડી આપી જાય 
મળેલ માનવદેહ એકૃપા પ્રભુની,જે દેહને સદમાર્ગેલઈ પાવનકર્મ કરાઇ જાય
પાવનરાહને પકડતા જીવનમાં,ના અપેક્ષા કે ના માયામોહ કદી અડી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતાં જીવનમાં,પાવનકર્મની રાહ દેહને મળી જાય
મળેલ માનવદેહને શાંંન્તિમળે,જ્યાં સંતજલાસાંઇની ચીંધેલ આંગળીએ ચલાય
માનવદેહને ભોજન આપતા કૃપા મળે પ્રભુની,એજ જલારામથી પ્રેરણા થઈ
મળેલ માનવદેહએ પરમાત્માની છે કૃપા,જે સાંઇબાબા દેહને મહેંકાવી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
===============================================================
January 9th 2019

પાઘડી પહેરી

.             .પાઘડી પહેરી            

તાઃ૯/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
         
ઉંમરનો સંબંધ છે મળેલ દેહને અવનીપર,જે સમયના સંગે ચાલતો જાય
પાવનરાહનો સંગ મળે જીવનમાં દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ થાય  
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય.
જીવને જન્મથી મળેલદેહ એ કર્મનો સંબંધ કહેવાય,ના કોઇથીય છટકાય 
થયેલ કર્મ એ સંબંધ છે જીવના અવનીપર,જે અનેકદેહ થકી મળી જાય
દેહ મળતા અવનીપર જીવનો જન્મદીવસ કહેવાય,સમય સંગે ચાલી જાય
બાળક થઈ જીવનમાં ચાલતા,જુવાની પછી દેહને ઘૈડપણ પણ મળીજાય
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય.
આજકાલની સાથે ચાલતા જુવાની મળે,વરરાજા થવા પાઘડી કહેરી જાય
વરઘોડાના તાલ સંગે ચાલતા સગાવ્હાલા,તાલીઓ પાડી સંગાથ દઈ જાય
કુદરતની આલીલા નિરાળી અવનીપર,જે જીવન સંગીનીના સાથથી દેખાય  
સરળ જીવનની રાહે જીવતા,મળેલ જીવન સંગીનીજ પરિવાર આપી જાય 
....નિર્મળપ્રેમ સાથે નિખાલસ જીવન જીવાય,જે મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
===============================================================
 

January 8th 2019

ભજન સંગે ભક્તિ

.              .ભજન સંગે ભક્તિ

તાઃ૮/૧/૨૦૧૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભજન કરતા માનવદેહને,પરમાત્માની ભક્તિનો સંગાથ મળી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકેડી મળે,જે મળેલ જન્મ સફળ કરી જાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
જગતપરનુ આગમન છે જીવનુ દેહથી,જે ગત જન્મે કરેલ કર્મના સંબંધે મેળવાય
કુદરતની આઅજબલીલા છે અવનીપર,મળેલદેહને જીવનમાંવર્તનથી આંબી જાય
સરળજીવનની રાહ દેહને મળતી જાય,જયાં શ્રધ્ધા ભાવનાથી ભજનભક્તિ કરાય
માનવદેહને સંબંધ મળે પવિત્ર જીવોનો,એજ નિખાલસ નિર્મળ ભક્તિજ કહેવાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
નિર્મળ શ્રધ્ધા ભાવથી ભક્તિનો સંગાથ મળે,જ્યાં જીવનમાં ભજનથી પ્રભુને ભજાય
નિખાલસ ભાવનાથી ભજન કરતા,પવિત્ર માતા અને દેવ ઘર આંગણે આવી જાય
વંદનકરી પ્રત્યક્ષ સુર્યદેવને પ્રાર્થના કરતા,મળેલદેહને પરિવાર સહિત સુખી કરીજાય
એજ અજબકૃપા પરમાત્માની જીવપર,જે મળેલજન્મને પાવનરાહે મુક્તિ આપીજાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
=====================================================================

	
January 7th 2019

मेरा भारत महान

.           .मेरा भारत महान    

ताः२६/१/२०१९   (स्वातंत्रदींन)    प्रदीप ब्रह्मभट्ट   

जगमे सुंदर है दो नाम,चाहे भारत कहो या हिंदुस्तान
 येही पवित्रभुमी है जगतमे,अजबशक्तिशाळी मील जाय
   पावनराह देते दुनीयाको,एसे वडाप्रधान भारतके होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

वंदे मातरम साथ करते है सलाम भारतदेशको हर साल
   जनगणमन अधीनायक जपके,वंदन करते भारतके संतान
अनोखी राह जगतमें देते,जन्मलेकर भारतीय कहेलाते आज
  परमक्रुपा है परमात्माकी,अनेक देहसे पवित्रदेश कर जाय 
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.

जयहो भारतमाताकी जगतमें,जहां पवित्रशांन्तिसे जीवनजीवाय
  अनंतप्रेमकी गंगा वहे देशमें,जो देहोको अनंतशांंन्ति दे जाय
उजवळ जीवनकीराह पकडके,दुनीयामे भारतकी शान लेजाय
  येही पवित्र शक्तिशाळी देशके,गुजराती वडाप्रधानभी होजाय
येही परमक्रुपा है परमात्माकी,भारतकी शान दुनीयामे हो जाय.
=======================================================
    दुनीयामे अजब शक्तिशाळी पवित्रदेश भारतके स्वातंत्रदीन पर ये काव्य 
सप्रेम भेंट      ताः७/१/२०१९
   ली.प्रदीप ब्रह्मभट्ट सहित ह्युस्टनके कलमप्रेमीओसे भारतमाताकी जय.
========================================================
January 4th 2019

જીવનને જકડે

.            . જીવનને જકડે  
તાઃ૪/૧/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબલીલા અવનીપર,સમયની સાથે ચાલતા જીવનેએ સમજાય
આગમન વિદાય એ જીવનુ થયેલકર્મ દેહથી,જે જન્મમરણનો સાથ આપી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
મળેલ માનવદેહ એજ કૃપા પરમાત્માની,જીવને સમયનીસાથે સમજણ દઈ જાય
જગતપિતાની અદભુતલીલા અવનીપર,કળીયુગ ને કુદરતની સાથેજ સ્પર્શી જાય
નાકોઇ જ માનવદેહની તાકાત જગતપર,કે નાકોઇ જ જીવથી પણ દુર રહેવાય
થયેલ કર્મ એજ સમયની લીલા જીવપર,જે મળેલ દેહના જીવનનેજ જકડી જાય 
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
પાવનકર્મથી સરળરાહનો સાથ મળે દેહને,એ નિર્મળભાવનાથી પુંજા કરાવી જાય
શ્રધ્ધા ભાવનાથી કરેલ ભક્તિ જીવનમાં,પાવનકુળને પરમાત્મા કૃપા અપાવી જાય
કળીયુગમાં ના કોઇ મોહ અડે,કે ના કોઈજ માગણી જીવનમાં કદી દેહથી રખાય
એ પવિત્રરાહ દેહ મેળવી જતા,મળેલમાનવદેહને સત્માર્ગની પાવનરાહ મળી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
================================================================
January 3rd 2019

વ્હાલા બાબા

 ==Image result for saibaba==
.              .વ્હાલા બાબા   

તાઃ૩/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સાંઇબાબાના અનંતપ્રેમની વર્ષા થાય
મળેલ માનવદેહને સુખશાંંન્તિનો સંગાથમળતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,સવારસાંજ બાબાની ભાવનાથી પુંજા થાય
પવિત્ર શક્તિ છે શેરડીમાં જે માનવતા મહેંકાવી,માનવદેહને પાવન કરી જાય 
મળેલદેહની માનવતા પ્રગટે અવનીએ,જે બાબાનીકૃપાએ સદમાર્ગ આપી જાય
જીવનેમળે પરમાત્માની કૃપા જીવનમાં,એજ પાવનકૃપા જીવને મુક્તિ દઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
ૐ સાંઇરામ ૐ સાંઈશ્યામના સ્મરણથી,બાબાનો પાવનપ્રેમ જીવને મળી જાય
મળતી માયાને દુર કરે બાબાનીકૃપાએ,જે મળેલ દેહને સદમાર્ગનીરાહ દઈ જાય
પાવનકૃપા મળે જીવનમાં સદમાર્ગે,પરિવારને સુખશાંંન્તિની પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા ભોલેનાથની કૃપા,જે સાંઇબાબાના વાણીવર્તનથી સમજાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
===================================================================
January 1st 2019

ગજાનન ગણપતિ

....Image result for ગજાનન ગણપતિ....
.               .ગજાનન ગણપતિ

 તાઃ૧/૧/૨૦૧૯                         પ્રદીપ બહ્મભટ્ટ

માતા પાર્વતીના એ લાડલાદીકરા,ને શંકર ભગવાનની એપાવનપેઢી પણ કહેવાય
માબાપની પવિત્રરાહને પકડીને જીવતા,અવનીપર ગજાનન ગણપતિથી ઓળખાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
અજબશક્તિ મળી પિતાના આશિર્વાદથી,જે મળેલદેહોના ભાગ્યવિધાતા થઈ જાય
નિર્મળરાહ મળતા જીવનમાં સંગાથ મળે,એ રીધ્ધી સિધ્ધીના ભરથાર પણ કહેવાય 
કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,જગતપર હિંદુ ધર્મમાં દરેક પ્રસંગે પુંજન થાય
એજ કુદરતની લીલાછે અવનીપર,જે મળેલ દેહોના પાવનકર્મથી કૃપાને પાત્ર થાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
ભક્તિનો સંગાથમળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રીગણેશજીના આશિર્વાદ મેળવાય
સરળ જીવન જીવતા અવનીપર અનંત શાંંન્તિના સંગે,નિર્મળરાહ દેહને મળી જાય
આવતીકાલને સમજીને ચાલતા જીવનમાં,શ્રી ગનેશજીનીકૃપા વર્ષોવર્ષ મળતી થાય
નાકોઇ જીવથી છટકાય અવનીપર,જે દેહ મળતા જીવપર ભોલેનાથની કૃપા થાય
.....એ પરમકૃપા ગણપતિની અવનીપર,જે મંગળવારે નુતનવર્ષ ૨૦૧૯ને આગમન આપી જાય.
======================================================================

 

« Previous Page