May 20th 2021

પ્રેમના પગલે

Valentines Day Special: બંધ કવરમાં અત્તરની સુવાસથી લપેટાયેલી પ્રેમની વાત - GSTV

.          .પ્રેમના પગલે

તાઃ૨૦/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને સમજી ચાલતા જીવના,મળેલદેહને પાવનરાહ મળી જાય
પરમાત્માના પ્રેમની સાંકળ અવનીપર,જે માનવતા મહેકાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
પવિત્રકર્મનો સંગાથ મળે મળેલદેહને,જે જીવને સત્કર્મનો સાથઆપે
માનવદેહને સરળરાહ મળે,જે નાકોઇઅપેક્ષાકે માગણી આપી જાય
કુદરતની કૃપા અવનીપર ઘણા સમયથી છે,જે સમયે સમજાઇ જાય
પ્રેમની પાવનરાહ મળે દેહને,જે જીવનમાં અનેક સત્કર્મ કરાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પાવનકૃપાનો અનુભવ થઈજાય
મળેલ માનવદેહને પવિત્ર જીવનની રાહ મળે,જે પ્રભુકૃપાએ મેળવાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,દેહને પવિત્રકૃપાનો અનુભવ થાય
પાવનકૃપા એ પરમાત્માની કહેવાય,જે જીવનેજન્મમરણથી છોડીજાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
==========================================================

	
May 20th 2021

પવિત્ર કૃપાળુ

***દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો***

.          .પવિત્ર કૃપાળુ 

તાઃ૨૦/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રદેહ લીધો ભારતમાં જે શેરડીમાં આવતા,સંત સાંઇબાબા કહેવાય
પરમાત્મા એ દેહલીધો સમયે,જે ધર્મકર્મને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
માનવદેહને પ્રેરણા કરવા શેરડી આવી,દ્વારકામાઈનો સાથ મેળવી જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયની સાથે જીવનમા ચલાવી જાય
અવનીપરના આગમન વિદાયને છોડવા,ધર્મની પવિત્રરાહે જીવન જીવાય
હિંદુમુસ્લીમ એ પવિત્રધર્મ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઇજાય 
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
મળેલદેહને ધાર્મીક રાહે જીવવા,પવિત્ર ધાર્મીક દેહથી પ્રેરણા જ મળી જાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મેળવાય,ના કોઇ દેખાવથી ધર્મ પકડાય
અલ્લા ઇશ્વરએ પ્રભુના દેહ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
#################################################################

	
May 18th 2021

શેરડી આવ્યા

%2nd LIST OF DEVOTEES FOR SHIRDI SAI BABA BLESSING | SAI POOJA | SAI BABA | by SAI POOJA CHANNEL%

.           .શેરડી આવ્યા

તાઃ૧૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા મળી શંકર ભગવાનની,જે સાંઇબાબાને શેરડીમાં લાવી જાય
મળેલ માનવદેહને પાવનરાહ આપવા,શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને જગતમાં જન્મ મરણનો સંબંધ,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય.એપ્રાણી,પશુ,જાનવર,માનવી કહેવાય
માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે જીવનમાં અનેક કર્મથી જીવન જીવાય
ધર્મની પવિત્રરાહ પકડવા મળેલદેહને,અનેકધર્મ સંગે હિંદુમુસ્લીમ મેળવાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને મળેલદેહને પરમાત્માની કૃપા મેળવવા,શ્રધ્ધા રાખીને વંદન કરાય
સાંઇબાબાએ આંગળી ચીંધી મળેલદેહને,ના ધર્મકર્મને દુરરાખીને જીવાય
અલ્લાઇશ્વર એ પરમાત્માનીલીલા છે,જે હિંંદુમુસ્લીમથી અલગરાહે પુંજાય
પવિત્ર સાંઇબાબાથી શેરડીઆવ્યા,જે બંન્ને ધર્મમાં પવિત્રરાહ આપી જાય 
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
##################################################################
May 16th 2021

કૃપા સંગે પ્રેમ દુર્ગા માતા

##સુખ-શાંતિ, સંપત્તિ, કરુણા, બુદ્ધિ અને શક્તિ જોઈએ છે, તો નવરાત્રીમાં આ 11  વિશેષ મંત્રનો જાપ કરો##
.           .કૃપા સંગે પ્રેમ

તાઃ૧૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાના પ્રેમની દેહને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માનવદેહને સંબધકર્મનો જીવનમાં,જે માતાની કૃપાથી પવિત્રપ્રેમ મળીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જેમની શ્રધ્ધાથી પુંજા થાય
હિંદુ ધર્મને પવિત્ર ધર્મ કરવા પ્રભુએ,દેવ દેવીઓથી પવિત્ર જન્મ લઈ જાય
મળેલ માનવદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
પવિત્રદેહ માતા દુર્ગાનો લીધો ભારતમાં,જે દેહને સત્કર્મનો સંગાથઆપીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મથી જગતમાં પવિત્રરાહ દઈજાય
પવિત્રધર્મની ઓળખાણ કરાવવા મંદીરથી,દેહને પવિત્ર પુંજાથી ભક્તિ કરાય
એ મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથમળે,જે મળેલદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા ભક્તોપર,માતાદુર્ગા કૃપા સંગે પવિત્રપ્રેમ દઈજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
*****************************************************************

May 14th 2021

પવિત્ર સાંકળ

ધનતેરસના રોજ રંગાવલીનું વિશેષ મહત્ત્વ - Sandesh

.           .પવિત્ર સાંકળ

તાઃ૧૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયનો સ્પર્શ થાય,જે પરમાત્માની કૃપા એ સમજાય
જીવને મળેલદેહને સમય સમજીને ચાલતા,થયેલ કર્મનો સંગાથ મળીજાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
જગતમાં ના કોઇની તાકાત છે,એ જીવને પરમાત્માની કૃપાથી અનુભવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે શ્રધ્ધારાખીને જીવતા પ્રભુનો પ્રેમ મળીજાય
નિખાલસપ્રેમની સાંકળ મળે દેહને,જે નાઆશા કેઅપેક્ષા જીવનમાં રખાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
કુદરતની લીલા છે ન્યારી જગતમાં,જે અજબકૃપા થયેલ કર્મથી મળતીજાય
માનવ જીવનમાં દેહને સમયની સાથે ચાલતા,નાકોઇ તકલીફ મળતી થાય
પાવનરાહની આંગળીચીંધે કૃપાએ,જે મળેલદેહના જીવનેસમજણ આપીજાય
સમયની સાંકળ ના કોઇથીય છુટે,પણ પવિત્ર સાંકળથી શાંંતિ મળી જાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
************************************************************

 

May 13th 2021

પ્રેમની નિખાલસતા

 .         .પ્રેમની નિખાલસતા

તાઃ૧૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિની કરતા જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મળી જાય
મળેલ દેહ પર પાવનકૃપા થતા,જીવપર પવિત્ર નિખાલસપ્રેમની કૃપા થાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
પવિત્રકૃપા પ્રભુએ લીધેલ દેહથીજ મળે,એ ધરતીપર હિંદુમંદીરથી સમજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેહલઈ પવિત્રધર્મથી કૃપા કરી જાય
મળેલ માનવદેહને સમય સાથે ચલાવતા,નિખાલસ પ્રેમ જીવનમાં મળીજાય
એજ કૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશની ધરતીને પવિત્ર કરી જાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
થયેલકર્મનો સંબંધ છે જીવને અવનીપર,જે જન્મમરણથી દેહ મળતો જાય
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા કરાય
નિખાલસપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપથી પુંજન થાય
પાવનરાહ મળે માનવજીવનમાં દેહને,એજ પવિત્ર ભાવનાથી જીવનજીવાય  
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
****************************************************************
 




May 12th 2021

શ્રી લક્ષ્મી માતાજી

## જાણો કોણ છે દેવી મહાલક્ષ્મીના માતા-પિતા, તેમજ લક્ષ્મીજી જોડે સંકળાયેલા અન્ય રહસ્યો. - Suvichar Dhara##

.          .શ્રી લક્ષ્મી માતાજી

તાઃ૧૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમાળ સંગે પવિત્રકૃપાળુ,માતા લક્ષ્મીજી હિંદુધર્મમાં ઓળખાય
પવિત્ર વિષ્ણુ ભગવાનના એપત્નિ,સંગે ધનલક્ષ્મીમાતા પણ કહેવાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
પરમકૃપાળુ માતા છે જે ભારતદેશમાં,જન્મલઈ ધરતી પવિત્ર કરી જાય
પરમાત્માએ દેહ લીધો વિષ્ણુ ભગવાનનો,જેમની હિંદુધર્મમાં પુંજા થાય
માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવાય
લક્ષ્મીમાતા સહિત વિષ્ણુ ભગવાનની કૃપાએ,જીવનમાં શાંંતિ મળીજાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
સમયની સાથે ચાલતા માનવજીવનમાં,પાવનકૃપાએ પ્રભુકૃપા મળી જાય
પવિત્રઅદભુતકૃપા હિંદુધર્મમાં પ્રભુની,જે અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને જન્મથી મળેદેહ ગતજન્મનાકર્મથી,જન્મમરણનો સંબંધ આપીજાય
માતાની કૃપા અને સાથે પ્રભુનો પ્રેમ મળે,જે જીવને મુક્તિએ લઈ જાય 
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
==========================================================

	
May 8th 2021

પ્રેમને પકડયો

** ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ 2 મિનિટની વાત જાણીને સમજી જશો - GujjuRocks | DailyHunt**

.            .પ્રેમને પકડયો  

તાઃ૮/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પાવનકૃપા પરમાત્માની થઈ જીવપર,જે માનવદેહથી જન્મ મળતા સમજાય
ગતજન્મે મળેલદેહે શ્રધ્ધાથી,પરમાત્માના પ્રેમને પકડયો જે જીવને મળીજાય
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
નિખાલસ ભાવનાથી પ્રેમાળ સંબંધીયોને,પ્રેમકરતા જીવનમાં શાંંતિ મળીજાય
કુદરતની આ લીલા જગતપર,જે કદી કોઇ જીવથી નાછોડાય કે ના છટકાય
માનવદેહ અને બીજાઅનેકદેહ જીવનેમળે,પરમાત્માની કૃપાના પ્રેમને સમજાય
જગતમાં પવિત્રરાહે જીવનજીવતા,શ્રધ્ધાભાવના રાખી પરમાત્માની પુંજા કરાય
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
પ્રેમાળપ્રેમ મળે પવિત્રજીવોના દેહને,જે સરળજીવનનો સંગાથ કૃપાથી મેળવાય
સત્કર્મથી જીવન જીવતા ના કોઇજ અપેક્ષારહે,કે નામોહમાયા પણ અડી જાય
એજ કૃપામળે પરમાત્માની જીવનમાં,જીવનાદેહને પવિત્ર પ્રેમ પકડતા મેળવાય
એ મળેલદેહને જીવનમાં અનેકનો નિખાલસપ્રેમ મળે,જે પાવનરાહ આપી જાય 
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
#################################################################

 

May 5th 2021

પકડેલ પવિત્ર પ્રેમ

##July 2012 – "દાદીમા ની પોટલી"….##

.          .પકડેલ પવિત્ર પ્રેમ

તાઃ૫/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સંબંધ સમયનો,જે જીવને પાવનરાહનો સંગાથ આપી જાય
કુદરતની આજ લીલા છે અવનીપર,એ અબજોવર્ષોથી મળેલદેહોને મળી જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
માનવદેહને સંબંધકર્મનો નાકદી કોઇ જીવથી.કે નાકોઇ અપેક્ષાથી કદી છટકાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા પ્રેમથી કરાય
કુદરતની લીલાને જગતમાં કોઇથી નાતેડાય,કે દેખાવના કર્મથી કોઇથીના પકડાય
કર્મની કેડી એ કર્મનો સંબંધ દેહને,જે સમયસાથે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં નાતકલીફ અડીજાય,કે નાકોઇ માયા સ્પર્શી જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,જે પ્રાણી,પશુ,જાનવર કે માનવદેવથી મેળવાય
સમય નાપકડાય કોઇથી જગતમાં,કે નાકોઇ દેહથીકદી દુર રહેવાય એકૃપા કહેવાય
માનવદેહ એજ પરમાત્માનીલીલા જગતમાં,જે શ્રધ્ધાથીજીવતા દેહને મુક્તિઆપીજાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
#######################################################################
May 2nd 2021

સમયની સમજ

**જીવનની તમામ બાધાઓ દુર કરશે વેદમાતા ગાયત્રીનો આ મંત્રજાપ - આ રીતે જાપ કરવાથી દુઃખ દુર થશે**
.           .સમયની સમજ

તાઃ૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મ મળતા માનવદેહ મળી જાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે દેહને સમયની સમજ આપીજાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
જીવને સંબંધ છે ગતજન્મના કર્મથી,ના કોઇથીય સમયને છોડાય
માગણી મોહ એ કળીયુગની ચાદર,જે મળેલદેહને ઓઢીને ચલાય
કર્મનો સંબંધ જીવને જે અવનીપર,આવનજાવનથી સમજાઈ જાય
નાકોઇજ જીવથી છટકાય,એ પ્રભુનોદેહ કે માનવીનો દેહ કહેવાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
મળેલમાનવદેહને સમજણનો સંગાથમળે,જે સમયસંગે દેહને લઈજાય
ભણતર ચણતર એ ઉંમરથી મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
દેહપર પરમાત્માની કૃપા થાય,જ્યાં શ્રધ્ધારાખીને વંદનકરી પુંજા થાય
જીવનાદેહને ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇમોહ અડી જાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
###########################################################
« Previous PageNext Page »