શેરડી આવ્યા
%%
. .શેરડી આવ્યા તાઃ૧૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા મળી શંકર ભગવાનની,જે સાંઇબાબાને શેરડીમાં લાવી જાય મળેલ માનવદેહને પાવનરાહ આપવા,શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય ...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય. જીવને જગતમાં જન્મ મરણનો સંબંધ,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય અનેકદેહથી જીવનુ આગમનથાય.એપ્રાણી,પશુ,જાનવર,માનવી કહેવાય માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે જીવનમાં અનેક કર્મથી જીવન જીવાય ધર્મની પવિત્રરાહ પકડવા મળેલદેહને,અનેકધર્મ સંગે હિંદુમુસ્લીમ મેળવાય ...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય. જીવને મળેલદેહને પરમાત્માની કૃપા મેળવવા,શ્રધ્ધા રાખીને વંદન કરાય સાંઇબાબાએ આંગળી ચીંધી મળેલદેહને,ના ધર્મકર્મને દુરરાખીને જીવાય અલ્લાઇશ્વર એ પરમાત્માનીલીલા છે,જે હિંંદુમુસ્લીમથી અલગરાહે પુંજાય પવિત્ર સાંઇબાબાથી શેરડીઆવ્યા,જે બંન્ને ધર્મમાં પવિત્રરાહ આપી જાય ...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય. ##################################################################