May 2nd 2021

સમયની સમજ

**જીવનની તમામ બાધાઓ દુર કરશે વેદમાતા ગાયત્રીનો આ મંત્રજાપ - આ રીતે જાપ કરવાથી દુઃખ દુર થશે**
.           .સમયની સમજ

તાઃ૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મ મળતા માનવદેહ મળી જાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે દેહને સમયની સમજ આપીજાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
જીવને સંબંધ છે ગતજન્મના કર્મથી,ના કોઇથીય સમયને છોડાય
માગણી મોહ એ કળીયુગની ચાદર,જે મળેલદેહને ઓઢીને ચલાય
કર્મનો સંબંધ જીવને જે અવનીપર,આવનજાવનથી સમજાઈ જાય
નાકોઇજ જીવથી છટકાય,એ પ્રભુનોદેહ કે માનવીનો દેહ કહેવાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
મળેલમાનવદેહને સમજણનો સંગાથમળે,જે સમયસંગે દેહને લઈજાય
ભણતર ચણતર એ ઉંમરથી મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
દેહપર પરમાત્માની કૃપા થાય,જ્યાં શ્રધ્ધારાખીને વંદનકરી પુંજા થાય
જીવનાદેહને ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇમોહ અડી જાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
###########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment