May 1st 2021
@
@
. .પવિત્રકૃપા મળી
તાઃ૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની પવિત્રકૃપા મળી જાય
મળેલપવિત્રરાહ કલમની જીવનમાં,જે પાવનકૃપાએ મનનેપ્રેરણા આપીજાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
જીવને મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,ભણતરનો સંગાથ મળી જાય
ઉંમરની કેડી એ જીવનો સંબંધ,જે સમયસંગે ચાલતા સમજણ આપીજાય
જગતમાં પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે ક્લમસંગે કલાને આપીજાય
પવિત્રકૃપા માતાની છે જે જીવના મળેલ દેહને,કલાનો સંગાથ મળી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
કલમની પાવનરાહ મળતા લેખક થવાય,કલાને પકડતા કલાકાર થઈજવાય
એ માતાનીકુપા કહેવાય જેમળેલદેહને,સત્કર્મનો સંગાથ જીવનમાં આપીજાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શી જાય,કે નાકોઇ અભિમાનની રાહ મળી જાય
માતાની એ પવિત્રકૃપા અવનીપર,જે સારેગમથી સરગમનૉ સ્વર આપી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
********************************************************************
May 1st 2021

. .જીવનની જ્યોત
તાઃ૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભક્તિથી પુંજા કરાય
મળેલ માનવદેહને થયેલકર્મનો સંબંધ,જે સમયસંગે પવિત્રકૃપા મેળવાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
માનવદેહના જીવનમાં કર્મનોસંગાથમળે,જે જીવનની જ્યોત પ્રગટાવીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપથી વંદન કરતા,પ્રભુનીકૃપા મળતી જાય
પ્રભાતે સુર્યદેવને દર્શનકરી સુર્યવંદના કરાય,જે જીવન ઉજવળ કરી જાય
મોહમાયાનો કોઇ સ્પર્શના થાય જીવનમાં,જયાં પ્રભુના દેહને વંદન કરાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
મળેલદેહના પરિવારપર પરમાત્માની કૃપા થતા,પાવનરાહે જીવન જીવાય
સુખના સાગરની કેડી મળે જીવને,જીવનમાં નાકોઇજ આફત આવી જાય
અનેક પવિત્રદેહ લીધા ભારતમાં,જેમની પુંજા કરવા પવિત્રમંદીર થઈ જાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,દરેક પળે જીવપર કૃપા થાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
##############################################################
May 1st 2021
***
***
.શ્રધ્ધાથી પકડ
તાઃ૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો અવનીપર જે જીવને,મળેલદેહનો સંગાથ સમજાવી જાય
ધર્મની પવિત્રરાહ બતાવી હિંદુમુસ્લીમને,જે જીવને માનવતા આપી જાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
આંગળી ચીંધી માનવદેહને શેરડીથી,જેમને દ્વારકામાઇની કૃપા મળી જાય
હિંદુમુસ્લીમ ધર્મમાં નાકોઇ અપેક્ષા અડી જાય,જે શ્રધ્ધાસબુરીથી સમજાય
જીવને મળેલદેહ એ ગતજન્મે કરેલકર્મથી,જે જીવને આવનજાવન દઇ જાય
માનવદેહને ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જયાં શ્ર્ધ્ધાભાવથી ભક્તિ થાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
ધર્મકર્મ એ મળેલદેહનો સંબંધ અવનીપર,સમય સંગે માનવદેહને લઈ જાય
કુદરતની આ લીલા જગતમાંં,જે જીવને જન્મ મળતા દેહથી સમજાઈ જાય
જગતમાં પવિત્રસંબંધ મળેલદેહને,જે નિખાલસ ભાવનાથી જીવને મળીજાય
અવનીપરનુ આગમનવિદાય જીવને મળે,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 29th 2021

. .શ્રધ્ધાની પકડ
તાઃ૨૯/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને કર્મનીકેડી સ્પર્શે,જે આગમન વિદાય આપી જાય
માનવ જીવનમાં અનેક પવિત્ર રાહ મળે,એ દેહના વર્તનથી દેખાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
અનેક દેહ પ્રભુએ લીધા ભારતની ભુમીપર,જે ધાર્મીક રાહેજ પુંજાય
કુદરતની આ પવિત્રલીલા જગતપર,જે જીવને પવિત્રકર્મ આપી જાય
શ્રધ્ધાની પાવનકૃપા પ્રભુની જીવપર,જે શ્રધ્ધાશબુરીથી સમજાઇ જાય
ગજાનંદ શ્રી ગણેશ પવિત્રપુત્ર ભોલેનાથના,જે વિધ્નવિનાયક કહેવાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
ગોવિંદબોલો હરિ ગોપાલબોલો,એજ લાડલા શ્રી કૃષ્ણથીય ઓળખાય
અનેકનામ મળે પ્રભુને લીધેલદેહને,જે પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાની પકડ રાખતાજ,મળેલ દેહપર પ્રભુની કૃપા થાય
જે સમયે પવિત્રરાહ મળતા દેહના,જીવને જન્મમરણથી બચાવી જાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
###############################################################
April 26th 2021
.મળ્યો પ્રેમ માતાનો
તાઃ૨૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
નિર્મળ ભાવના મળે ભારતમાં દેશમાં,એજ પવિત્રકૃપાજ ભગવાનની કહેવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
અવનીપરના આગમનને સમજીને જીવતા,દેહથી અનેકરીતે પવિત્રકર્મ કરાય
મળેલદેહને સમયનો સંબંધછે જીવનમાં,જે ઉંમરસંગે માનવીને જીવાડી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં પ્રભુને વંદન થાય,શ્રધ્ધાએ ઘરમાં પુંજન થાય
એ સમય છે મળેલદેહનો અવનીપર,જે પળપળને સાચવી માનવતા સચવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ જન્મ લીધો,જે દેવ અને દેવીઓથી મળી જાય
માતાના અનેક સ્વરૂપછે જે પુંજન કરી,વંદન કરતા દેહને સત્કર્મ કરાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા માતાની કૃપાજ મળે,સમયે પ્રભુને માળા કરીનેજ પુંજાય
અનેકદેહથી જન્મ લઈ પધાર્યા દેવીઓ,જે અનેક પવિત્ર તહેવારે કૃપા કરીજાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
#################################################################
April 25th 2021
. .પ્રેમ મળે આવીને
તાઃ૨૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભારતના પવિત્ર દુર્ગામાતા કહેવાય
અભિમાનને પકડી ચાલતા દુષ્કર્મીને,માતા સમયસંગે ચાલતામારીજાય
....એ રાક્ષસ મહીસાશુર હતો,જે ખોટા માર્ગે મળેલદેહને દુશ્માર્ગે લઈ જાય.
માનવદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,જે જીવને યુગથી સ્પર્શીજાય
જન્મમરણનો સંબંધ જીવનો,એ અવનીપર આગમનવિદાયથી દેખાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
સમયનો અનુભવ જગતમાં જીવને,જે મળેલ દેહથી કર્મ કરાવી જાય
....યુગનો સંબંધ મળેલ દેહને જીવનમાં,જે થઈ રહેલ કર્મથી સમજાઈ જાય.
પરમકૃપાળુ માતા દુર્ગા ભારતમાં જન્મ્યા,જેમની પવિત્રરાહે પુંજા થાય
પ્રેમ મળ્યો ભક્તોને માતાનો,જે નવરાત્રીમાંજ નવસ્વરૂપે પુંજાઈ જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો હિંદુધર્મમાં,માતાનો પ્રેમ આવીને મળીજાય
મળેલ જીવના દેહને ના અપેક્ષા અડે,સંગે ના કોઇજ માગણી રખાય
....એજ માતાદુર્ગા પવિત્રપ્રેમ આપવા,ભક્તોને આંગણે આવી કૃપા કરીજાય.
############################################################
April 24th 2021
**
**
. .અંતરનો અવાજ
તાઃ૨૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિકરતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
સમય સમજીને ચાલતા અંતરનો અવાજ,ના કોઇજ અપેક્ષાએ લઈ જાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમા સમજણ આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહdલીધા,જેભારતની ભુમી પવિત્ર કરી જાય
મળેલદેહને સમયસંગે ચાલવાની,પવિત્રરાહ ભક્તિ કરતા દેહને મળી જાય
જીવનેજન્મથી દેહમળે અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુએ અનેકદેહ લીધા હિંદુ ધર્મમાં,જીવના દેહપર કૃપાકરી સુખીકરી જાય
મળેલદેહને કૃપા મળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા અર્ચના થાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે નાઅપેક્ષા કે માયાને અવાજથી પુકારાય
મળેલદેહને માગણીનો સંબંધમળે,જે અવનીપર કળીયુગની કાતરથી મેળવાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
*****************************************************************
April 22nd 2021
###
###
. .જ્યોત જલારામની
તાઃ૨૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
મળેલદેહને જીવનમાં ભક્તિની જ્યોતમળે,જે જલારામની કૃપા કહેવાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
પવિત્રદેહથી પધાર્યા પ્રભુ અવનીપર,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
જીવને કર્મનો સંબંધ છે જે અનેહદેહથી,અવનીપર જન્મથી આપી જાય
પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી કરતા જીવનમાં,દેહને પવિત્રકર્મથી રાહ મેળવાય
મોહમાયાનો સંબંધ દુર રાખવા,જલાબાપા ભક્તિનીજ્યોત પ્રગટાવી જાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
જલારામબાપા મળેલદેહને પવિત્ર કરવા,જીવોને ભોજનઆપી જમાડી જાય
નિરાધારને આધાર આપવા જીવને શાંંતિ આપી,જેદેહને સુખ આપી જાય
હિદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,અનેકરાહે પરમાત્માની પુંજા ભક્તિથી થાય
જલારામે આંગળી ચીધીં જીવનમાં,જ્યાં પત્નિ વિરબાઈની પવિત્રકૃપા થાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 21st 2021

. .કુદરતની કૃપા
તાઃ૨૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપા કુદરતની અવનીપર થઈ,જે સમય સમજીને જીવતા સમજાય
અનેક દેહ પરમાત્માએ લીધા ભારત દેશમાં,જે ભગવાનની કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધા રાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવને જે ગતજન્મના મળેલ દેહના કર્મથી મેળવાય
પવિત્ર કૃપા પરમાત્માનીજ મળે,જે અવનીપર લીધેલ દેહને પ્રભુથી પુંજાય
જીવને ભારતમાં હિંદુ ધર્મમાં જન્મ મળે,જે કુદરતની પાવન કૃપા કહેવાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેકદેહથી પરમાત્મા પધારે જે પ્રભુ,સંગે પવિત્ર માતાથી જન્મ લઈ જાય
અવનીપર મળેલદેહના જીવને પવિત્ર્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
કૃપામળે પરમાત્માના દેહની ભક્તિએ,અંતે જીવનેદેહથી મુક્તિ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે અનેકદેહને પવિત્રરાહે લઈ જાય
...કુદરતનો પવિત્રપ્રેમ હિંદુધર્મને આપવા,ભારતમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
#################################################################
April 20th 2021
.
.સંબંધીઓનો સંગાથ
તાઃ૨૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મૅળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા મળેલ દેહને,સંબંધીઓનો સંગાથ મળી જાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,જીવને વર્તનથી આવનજાવન આપી જાય
અનેકદેહથી જીવોને દેહમળે,જે પ્રાણી,પશુ,પક્ષી સંગે માનવદેહથી મેળવાય
જગતમાં ના કોઇ દેહથી જન્મ મરણથી છટકાય,એજ લીલા પ્રભુની કહેવાય
મનુષ્યદેહને સંબંધ પવિત્રરાહનો જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી કર્મ કરાવીજાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને જન્મ મળે,જે માબાપની ક્રુપાએ કુટુંબ આપી જાય
નીમિત બને માબાપ સંતાનના,જે દીકરા દીકરી આપી જીવને દેહ દઈ જાય
સરળ નિખાલસ પ્રેમ મળે સંબંધીઓનો,જે પવિત્રરાહે જીવન જીવતા મેળવાય
ના કોઇ તકલીફ અડે દેહને,જ્યાં નિર્મળભાવનાથી જીવનમાં પ્રેમથી કર્મ કરાય
....એ અદભુતકૃપા પ્રભુનીજે તેમણે જન્મ લીધેલ દેહની,જેની શ્રધ્ધાએ પુંજા કરાય.
##################################################################