May 1st 2021

પવિત્રકૃપા મળી

પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી લો આ ઉપાય | GUJARATI GYAN@

.          .પવિત્રકૃપા મળી

તાઃ૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
સમય સમજીને ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની પવિત્રકૃપા મળી જાય
મળેલપવિત્રરાહ કલમની જીવનમાં,જે પાવનકૃપાએ મનનેપ્રેરણા આપીજાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
જીવને મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,ભણતરનો સંગાથ મળી જાય
ઉંમરની કેડી એ જીવનો સંબંધ,જે સમયસંગે ચાલતા સમજણ આપીજાય
જગતમાં પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે ક્લમસંગે કલાને આપીજાય
પવિત્રકૃપા માતાની છે જે જીવના મળેલ દેહને,કલાનો સંગાથ મળી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
કલમની પાવનરાહ મળતા લેખક થવાય,કલાને પકડતા કલાકાર થઈજવાય
એ માતાનીકુપા કહેવાય જેમળેલદેહને,સત્કર્મનો સંગાથ જીવનમાં આપીજાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શી જાય,કે નાકોઇ અભિમાનની રાહ મળી જાય
માતાની એ પવિત્રકૃપા અવનીપર,જે સારેગમથી સરગમનૉ સ્વર આપી જાય
....માતાનો પ્રેમ મળે જીવનમાં,એજ જગતમાં અનેકને કલમથી સદમાર્ગે દોરી જાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment