શ્રધ્ધાથી પકડ
******
.શ્રધ્ધાથી પકડ તાઃ૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહ લીધો અવનીપર જે જીવને,મળેલદેહનો સંગાથ સમજાવી જાય ધર્મની પવિત્રરાહ બતાવી હિંદુમુસ્લીમને,જે જીવને માનવતા આપી જાય ....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય. આંગળી ચીંધી માનવદેહને શેરડીથી,જેમને દ્વારકામાઇની કૃપા મળી જાય હિંદુમુસ્લીમ ધર્મમાં નાકોઇ અપેક્ષા અડી જાય,જે શ્રધ્ધાસબુરીથી સમજાય જીવને મળેલદેહ એ ગતજન્મે કરેલકર્મથી,જે જીવને આવનજાવન દઇ જાય માનવદેહને ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જયાં શ્ર્ધ્ધાભાવથી ભક્તિ થાય ....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય. ધર્મકર્મ એ મળેલદેહનો સંબંધ અવનીપર,સમય સંગે માનવદેહને લઈ જાય કુદરતની આ લીલા જગતમાંં,જે જીવને જન્મ મળતા દેહથી સમજાઈ જાય જગતમાં પવિત્રસંબંધ મળેલદેહને,જે નિખાલસ ભાવનાથી જીવને મળીજાય અવનીપરનુ આગમનવિદાય જીવને મળે,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય ....પવિત્રદેહથી જન્મલઈ પધાર્યા ભારતમાં,જે સ્નેહાળ સાંઇબાબાથી ઓળખાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++