October 22nd 2023

પવિત્રરાહની પ્રેરણા

નવરાત્રિના આઠમાં દિવસે કરો માઁ મહાગૌરીની આરાધના | On the eighth day of Navratri, worship Mahagauri
.              પવિત્રરાહની પ્રેરણા
 
તાઃ૨૨/૧૦/૨૦૨૩    (મહાગૌરી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાનો અનુભવ થાય,જ્યાં માબાપના આશિર્વાદ મળે
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
નવરાત્રીના પવિત્રનવદીવસે,દુર્ગામાતાના નવ સ્વરૂપને ગરબેરમીને વંદનકરાય
પવિત્ર પ્રેરણા મળે સમયે મળેલદેહને,આજે આઠમા દીવસે મહાગૌરીને પુંજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપા મળે,જ્યાં માબાપની પવિત્રકૃપા મળી જાય
ભારતમા હિંદુધર્મમાં પવિત્રદેવી દુર્ગામાતા,ભક્તોથી નવરાત્રીનાદીવસ ઉજવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીમાં,માતાના નવસ્વરુપને ભક્તોથી વંદનથાય
અદભુતકૃપા માતાના નવસ્વરુપની હિદુધર્મમાંં,ગરબારાસ રમીનેજ વંદન કરાય
દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીના દીવસે,ગરબારાસ સમીને માતાને પુંજાય
માતાના આઠમા સ્વરુપ પુજ્ય મહાગૌરીને,સમયની સાથે રહીનેજ વંદન થાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાંભગવાન દેવદેવીઓથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે પરમાત્મા અનેક પવિત્રદેહથી પધારી જાય 
જીવને અવનીપર ગતજન્મના થયેલકર્મથી દેહમળે,પ્રભુકૃપાએ ભક્તિરાહે જીવાય
માનવદેહનેસમયે જીવનમાં હિંદુધર્મની રાહમળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
################################################################
October 11th 2023

પ્રેમની પવિત્રરાહ

**********
.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૧/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેકરાહે દેહને પવિત્રપ્રેમ આપી જાય
જીવને જન્મથી પ્રભુની કૃપાએ સમયેપ્રેમ મળીજાય,નાઆશા અપેક્ષા કદી અડી જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અવનીપર સમયે જીવનેજન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની જે જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય
પરમાત્માની પાવનકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જે જીવને પ્રભુની પ્રેરણા મળતીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી,ભગવાન ભારતદેશથી ભક્તિકરવાપ્રેરીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,એ મળેલ માનવદેહને સમયે સમજાય
જગતમાં જીવને માનવદેહથી જન્મ મળતા,મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રેરણામળે
જન્મથી મળેલદેહને સમયનોસાથ મળે,જે દેહને બાળપણજુવાનીઅને ઘેડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયથી દુર રહેવાય જીવનમાં,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ થઈ જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
#########################################################################

	
October 8th 2023

સમયનો સંગાથમળે


.             સમયનો સંગાથમળે

તાઃ૮/૨૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રરાહ મળે મળેલ માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર સમયેજ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,એ દેહનેકર્મ કરાવીજાય
મળેલ માનવદેહને સમયે કર્મનો સંબંધજ મળે,જે જીવને સ્પર્શ કરી જાય
ભગવાનની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધાર કહેવાય,નાકર્મ અડી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે મળેલમાનવદેહને સમય સમજાય
સમયની સાથે ચાલવા પાવનકૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની મળેલદેહને,જે દેહને પ્રભુની ભક્તિકરાવીજાય
પરમાત્માનોપ્રેમ જીવનાદેહને મળે,જે સમયે ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################


 

October 5th 2023

પવિત્રરાહ સમયની

 ****Navratri Ghatasthapana:નવરાત્રિ 2019 કળશ-ગરબા સ્થાપન માટે શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મંત્ર | navratri pujan and auspicious muhurt puja vidhi for 2019 navratri****
.            પવિત્રરાહ સમયની

તાઃ૫/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહનેમળે,જે સમયસાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે જીવનાદેહને થયેલકર્મથી મેળવાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહથીકર્મ કરીજાય
અવનીપરનુ આગમન એગતજન્મના દેહના કર્મથીમળે,નાકોઇજીવથી દુરરહેવાય
શ્રધ્ધાથી જીવનમાં ઘરમાં ભગવાનની ભક્તિકરાય,જે જીવનમાં સુખઆપી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે પરિવારને જીવનમાં,જે સમયે કુળને પવિત્રરાહે લઈજાય 
....આ પવિત્રપ્રેર ણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
અદભુતકૃપા મળે પ્રભુની પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મ પવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેવદેવીઓથીજન્મી જાય 
પવિત્રધર્મની પ્રેરણામળે જે ભક્તોની ભકિત કહેવાય,જે અનેક મંદીરથી કૃપા થાય  
શ્રધ્ધારાખીને સમયે પ્રભુનીપુંજા કરાય,જે મળેલ માનવદેહને સમયે મુક્તિ મળીજાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવના માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં કર્મનો સંગાથમળે નાદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,એ ઘરમાંધુપદીપ પ્રગટાવી સમયેઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જ્યાં સમયે પવિત્ર દેવઅનેદેવીઓની પુંજાય કરાય
જીવનાદેહને સમયે પવિત્રરાહમળે,જ્યાં પવિત્ર ભારતદેશમાં જઈ પ્રભુનીપુંજા કરાય 
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
###################################################################$$
October 3rd 2023

કૃપા ભગવાનનીમળે

  
           કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ            

જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય 
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
 જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
 ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય 
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય 
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય 
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
######################################################################
October 2nd 2023

સરળ જીવનનીરાહ

 ******
.            સરળ જીવનનીરાહ

તાઃ૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૄપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંગાથમળે,જે જીવનેકર્મના સંગાથથી અનુભવાય
ભગવાનની અદભુતકૃપાએ જીવને આગમનવિદાયથી,સમયની સાથેજ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહમળે,એ પરમાત્માની કૃપાજ કહેવાય
પ્રભુની પવિત્રકૃપા પવિત્રભારતદેશથીજ મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતમાં ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રહિંદુ ધર્મ ભગવાનની પવિત્રક્ર્રુપાએ મળે,જેમાં પ્રભુદેવદેવીઓથી પધારીજાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,સમયે સરળ જીવનનીરાહે દેહનેજીવાડીજાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
પવિત્રભારતદેશ એ ભગવાનનીકૃપા કહેવાય,ના કોઇજ બીજા દેશથી પ્રેરણા મળે
પરમાત્માની પવિત્ર પ્રેરણા જીવના મળેલ દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજા કરી,જીવનમાં પવિત્ર પ્રેરણાથી જીવન જીવાય
જીવનમાં ના મોહમાયાની અપેક્ષા અડે,કે ના કોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
####################################################################
September 28th 2023

સંગાથમળે જીવનમાં


.            સંગાથમળે જીવનમાં    

તાઃ૨૮/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયનો પવિત્ર સંગાથ કહેવાય
જન્મમરણ એ જીવને ગતજન્મના દેહના કર્મથીજમળે,ના કોઇથીદુર રહેવાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને કર્મની પવિત્રરાહેજ લઇ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળે જે પ્રભુનીકૃપાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં પવિત્ર સમયનોસંગાથમળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનાદેહને,જે સમયની સમજણે ઉંમર સમજાય
મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી,અવનીપર જીવન જીવાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ અંતે મુક્તિ મળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
*********************************************************************
   
September 26th 2023

માનવદેહનો નિખાલસપ્રેમ

   Importance of Satya Narayan katha and mantra story behind it - સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ અને મંત્ર – News18 Gujarati
.          માનવદેહનો નિખાલસપ્રેમ

તાઃ૨૬/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા જીવપર કહેવાય
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્ર ભક્તિરાહે જીવાડીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા,ઘરમાં ધુપદીપકરીપુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુ ભકતને,જ્યાં સવારે દીવો પ્રગટાવીઆરતીકરાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જે મળેલ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને આરતી કરીને પ્રભુની માળા કરાય
પવિત્રકૃપાનો માનવદેહને અનુભવ થાય,એ નાકોઇજ અપેક્ષાથી જીવન જીવાડી જાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
========================================================================

	
September 21st 2023

જીવનમાં જાગતારહેવુ

 તમારા આત્માની બારી | chitralekha
.          જીવનમાં જાગતારહેવુ 

તાઃ૨૧/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપા કહેવાય.જે જીવના માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે જગતમાં સવારસાંજથીદેહને જીવાડી જાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જગતમાં સમયને નાકોઇદેહથી દુરરહીને જીવાય,પરમાત્માની પ્રેરણા સમયસાથે લઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળતો જાય 
સમયની સાથે ચાલવા જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે જીવનમા ભક્તિ કરાવીજાય
મળેલ માનવદેહ એજીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં ભગવાનની ધુપદીપકરી આરતી કરાય 
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનાવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલદેહને સમયે બાળપણજુવાનીઅને ઘેડપણમળીજાય,જે સમયસાથેસમજાઇજાય
માનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહનેજીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
###########################################################################

	
September 20th 2023

અદભુતલીલા જીવનની

 
.           અદભુતલીલા જીવનની

તાઃ૨૦/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય
અવનીપરનુ આગમન એઅદભુતલીલા કહેવાય,એજન્મથી મળેલદેહને કર્મથી મળે
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
અદભુતલીલા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહેજીવનજીવાડીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પરમાત્મા,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરી જાય
જીવના જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
જીવનેસમયે અવનીપર માનવદેહથી જનમમળે,એજ પરમાત્માની પાવનકૃપાકહેવાય
માનવદેહથી જન્મમળતા ઉંમરનોસંગાથ મળે,જે બાળપણજુવાનીઘેડપણ આપીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,માનવદેહપર શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં પરમાત્માના પવિત્રદેહની પુંજાકરાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
#######################################################################

	
« Previous PageNext Page »