સમયનો સંગાથમળે
. સમયનો સંગાથમળે તાઃ૮/૨૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહ મળે મળેલ માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય પરમાત્માની પવિત્રકૃપા અવનીપર સમયેજ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય .....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય. જગતમાં જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,એ દેહનેકર્મ કરાવીજાય મળેલ માનવદેહને સમયે કર્મનો સંબંધજ મળે,જે જીવને સ્પર્શ કરી જાય ભગવાનની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે નિરાધારદેહથી બચાવી જાય જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધાર કહેવાય,નાકર્મ અડી જાય .....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય. મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે મળેલમાનવદેહને સમય સમજાય સમયની સાથે ચાલવા પાવનકૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય પવિત્રપ્રેરણા મળે પરમાત્માની મળેલદેહને,જે દેહને પ્રભુની ભક્તિકરાવીજાય પરમાત્માનોપ્રેમ જીવનાદેહને મળે,જે સમયે ઘરમાં ધુપદીપકરી આરતીકરાય .....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય. #################################################################