January 28th 2022

પવિત્રરાહે પકડજો

  વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો જન્મ થયેલો - વાંચો ક્યારે છે 2021 નું  મુહૂરત અને પૌરાણિક કથા - Gujarati News & Stories
.            પવિત્રરાહે પકડજો 

તાઃ૨૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,હિંદુધર્મમાં પ્રભુથી પુંજા કરાય
પવિત્રદેવ અને દેવીઓને શ્રધ્ધાથી ધુપદીપકરી,ઘરમાં પગે લાગીને વંદન થાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જે દેહના વર્તનથીજ દેખાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જ્યાં પરમાત્માની પાવનપ્રેરણા મળીજાય
અવનીપર જીવનેઅનેકદેહ મળેં,માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,અવનીપર જીવને માનવદેહ મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
જગતમાં કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે,જે કલમચાહકોને આનંદ આપી જાય
જીવનમાં લાગણી માગણીની કોઇ જરૂર નથી,જે પ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમી માતા સરસ્વતીની પાવનકૃપાએ,હ્યુસ્ટનમાં માતાનોપ્રેમ મળતો જાય
અનેક રચનાઓથી સાહિત્યની રચના કરતા,અનેક રસીકોને વાંચન મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
##################################################################
January 18th 2022

માતાપાર્વતી પુત્ર

ભગવાન કાર્તિકનું એક એવું રહસ્યમય મંદિર, હજી સુધી ત્યાં માત્ર બે લોકો ગયા  છે. જાણો તેનું રહસ્ય... - Man Mojilo
.            .માતાપાર્વતી પુત્ર

તાઃ૧૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજીથી ઓળખાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
અદભુતલીલા પરમાય્માની ભારતદેહપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમશક્તિશાળી શંકર ભગવાન થયા,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
પરમકૃપાળુ હિમાલયની પુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નિથી ઓળખાય
જીવનમાં પવિત્રસંતાન શ્રી ગણેશ,શ્રી કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
પવિત્રપુત્ર માતાપિતાથી શ્રીગણેશથયા,જેમને હીંંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
જગતપર માનવદેહને આશિર્વાદથી પ્રેરણાકરે,જ્યાં શ્રીગણેશાય નમઃથી પુંજાય
ધુપદીપથી વંદનકરતા શ્રીગણેશજી કૃપાકરે,જે વિઘ્નહર્તા શ્રીગણેશથીઓળખાય
શ્રી ગણેશે રીધ્ધી અને સિધ્ધીથી લગ્નકર્યા,અનેસંતાન શુભ અને લાભ થઈજાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
#################################################################

	
January 3rd 2022

માબાપનો પ્રેમમળે

.           .માબાપનો પ્રેમમળે

તાઃ૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 3rd 2022

માબાપનો પ્રેમમળે

.           .માબાપનો પ્રેમમળે

તાઃ૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 15th 2021

કૃપામળે માબાપની

 MS_011121_MSMU_07.pmd
.          .કૃપામળે માબાપની

તાઃ૧૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે મળેલદેહના કર્મથી મેળવાય
પાવનરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્મા દેહને સમયસાથે લઈ જાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથી જીવનજીવાય
ભારતની ધરતીપર પ્રબુનીકૃપા છે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહપ્ર પરમાત્માના આશિર્વાદમળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
પાવનરાહમળે સંતાનને જીવનમાં,જ્યાં માબાપના પવિત્રઆશિર્વાદ મેળવાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,ભક્તિ કરી પરમાત્માની પુંજાય કરાય
માબાપનીકૃપાએ સંતાનથી આગમનથાય,જે દેહના કુળને આગળ લઈ જાય
માનવદેહમળે એપ્રભુનીકૃપા જીવપર,એ સમયનીસાથે દેહને આગળ લઈજાય 
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
################################################################
September 7th 2021

પવિત્ર કૃપા મળી

*જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic* 
.          .પવિત્ર કૃપા મળી

તાઃ૭/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી ગજાનંદ શ્રીગણેશની,જે માનવજીવનમાં પવિત્રરાહઆપી જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાય્માની પાવનકૃપા પણ થઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિધ્નહર્તાથી ઓળખાયએ કૃપાકહેવાય
પવિત્રસંતાનથી જન્મ લીધો માતા પાર્વતીથી,જે પવિત્ર શક્તિશાળીય થઈ જાય
જીવને મળેલમાનવદેહ પર પવિત્રકૃપાકરે,એ શ્રધ્ધા ભક્તિથી પવિત્રકર્મ થઈજાય
પવિત્રસંતાન શ્રી ગણેશને, ૐ ગં ગણપતયે નમો નમઃથી ધુપદીપ કરીને પુંજાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
પવિત્રકૃપા પ્રભુની હિંદુધર્મમાં,જે જીવને જન્મમળતા માનવદેહથી પવિત્રકર્મ થાય
જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જે જીવને સમયે જન્મમરણથી અનુભવાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગા વહાવી,જે ભુમીને જગતમાં પવિત્રકરીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ રિધ્ધીસિધ્ધીના પતિથાય,અને શુભલાભના પિતાથઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
##################################################################

 

September 1st 2021

પવિત્રકૃપાળુ પિતા

આ રાશિઓ પર શિવ અને માં પાર્વતી બંનેએ એકસાથે વરસાવી પોતાની ક્રુપા,આ રાશિઓ નો થઈ ગયો બેડો પાર,ચપટી વગાડતા થઈ જશે કામ પુરા.... - MT News Gujaratiૐૐ
.        .પવિત્રકૃપાળુ પિતા

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભાગ્યવિધાતા શ્રીગણેશના પવિત્રકૃપાળુ પિતા,શંકર ભગવાન કહેવાય
પરમશક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન છે,જે પાર્વતીમાના પતિકહેવાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમાત્માએ દેહલીધો અવનીપર,જે શંકર ભગવાનને ભક્તોથી પુંજાય
પવિત્રશક્તિશાળી હતા ભારતમાં,હિમાલયથી પવિત્રગંગા વહાવી જાય
જગતમાં પવિત્રધરતી ભારતછે,જ્યાંપરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
અવનીપર પવિત્ર હિંદુધર્મને કર્યો,જ્યાં ધુપદીપકરી શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમબમભોલે મહાદેવથીય પુંજાય
પવિત્ર સંતાન શ્રીગણેશને ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા ગણેશની,પત્નિ રિધ્ધીસિધ્ધીની કૃપામેળવાય
પરિવારમાં શુભ અને લાભ સંતાન થયા,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
==ૐ =ૐ =ૐ =ૐ =ૐ=ૐ =ૐ =ૐ =ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ==
August 7th 2021

શક્તિશાળી બળવાન

**How to be a true devotee of Lord Hanuman - Quora**
.         .શક્તિશાળી બળવાન

તાઃ૭/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત હનુમાન,જે પરમ શક્તિશાળી કહેવાય
શ્રીરામસીતાના ખુબજ વ્હાલા ભક્ત,એ પવનપુત્ર સંગે માતા અંજનીપુત્ર
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પાવનરાહમળી માતા અંજનીની કૃપાએ,જે શક્તિશાળી પવનપુત્ર કહેવાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,જે રાજા દશરથનાપુત્ર પુત્રકહેવાય
ભોલેનાથની કૃપાએ રાજા રાવણ,શ્રીરામની પત્નિ સીતાને લંકા લાવી જાય
શ્રીરામને તકલીફ પડતા હનુમાન,રામલક્ષ્મણને ઉડાવીને પત્નિ બતાવીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પરમાત્માની કૃપાએ પિતા પવનદેવનો પ્રેમ,સંગે માતા અંજનીની કૃપા થાય
સમયે શ્રીરામનાભાઈ લક્ષ્મણ બેભાનથયા,હનુમાનઉડીને સંજીવની લાવીજાય
મહાવીર ભક્ત થયા શ્રીરામના હિંદુધર્મમાં,જેમની શ્રીરામ સંગેજ પુંજા કરાય
ભારતની ધરતીને પવિત્રકરતા પ્રભુએ જન્મલઈ,દેહથી ભક્તોપરકૃપા કરીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
#############################################################

	
August 2nd 2021

શ્રી ભોલે ભંડારી

**શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના આ 8 મુખ્ય નામનો જાપ કરવાથી થશે  બધી જ ઈચ્છાઓ પૂર્ણ – જય કિસાન- ખેડૂત ક્લબ**
.           .શ્રી ભોલે ભંડારી

તાઃ૨/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથથી ઓળખાય
એ માતા પાર્વતીના પતિ શંકર ભગવાન કહેવાય,સોમવારે પુંજા કરાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,સંગે હિમાલયના પુત્રી પાર્વતીનાએ પતિ થાય
પવિત્ર ગંગાનદીને વહાવી માથાની જટાથી.જે જીવને મુક્તિ આપી જાય
પરમશક્તિશાળી વ્હાલા પરમાત્માછે,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય
ભક્તિની પવિત્રરાહપકડતા જીવનમાં,બમબમ ભોલે મહાદેવપણ કહેવાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
અનેક નામથી શંકરભગવાન કૃપાકરી જાય,સંગે માતાપાર્વતીનીકૃપા થાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ જે વિધ્નહર્તા,સંગે ભાગ્યવિધાતાથી ઓળખાય
રીધ્ધીસિધ્ધીના એ પતિદેવ થાય,સંગે શુભ અને લાભનાએપિતા કહેવાય
કાર્તિકેય એ બીજા પુત્ર થયા અને દીકરી તરીકે અશોકસુંદરી જન્મીજાય  
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
################################################################

	
July 12th 2021

નિખાલસપ્રેમ મળ્યો

++માસિક શિવરાત્રી પર આ ઉત્તમ ઉપાય આપશે મનગમતુ ફળ | એક વાત કહુ?++
.           .નિખાલસપ્રેમ મળ્યો  

તાઃ૧૨/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
   
પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો,જે માતા પાર્વતીના આશિર્વાદથી મળી જાય
પુજ્ય ભોલેનાથને શંકર ભગવાનથી ઓળખાય,એ સોમવારે પ્રેમથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
ભારતમાં પ્રભુએ પવિત્રદેહ લીધો,એ હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
પરમશક્તિશાલી ભોલેનાથથી ઓળખાય,જે પવિત્રગંગા નદીને વહાવી જાય
જીવને જન્મ મળે માનવીથી,એ અવનીપર દેહને કર્મથી સંબંધ મળતો જાય
સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મળેદેહને,જે મળૅલજન્મની જ્યોત પ્રગટાવીજાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
પવિત્ર દેહના જન્મથી આગમન થતા,જગતમાં શંકર ભગવાનથી પુંજા કરાય
કૃપાળુ પત્નિ પાર્વતીનો સાથમળતા,જીવનમાં પવિત્રસંતાનને જન્મઆપીજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ એભાગ્યવિધાતાય કહેવાય,સંગે કાર્તિકેય જન્મીજાય
પવિત્ર પુત્રી અશોકસુંદરી અવનીપર આવીજાય,સંતાનએ પવિત્રજીવ કહેવાય
....એવા પવિત્ર વ્હાલા માબાપ જીવનમાં,જે મને હંમેશા કૃપાથી અનુભવ થાય.
################################################################
« Previous PageNext Page »