September 1st 2021

પવિત્રકૃપાળુ પિતા

આ રાશિઓ પર શિવ અને માં પાર્વતી બંનેએ એકસાથે વરસાવી પોતાની ક્રુપા,આ રાશિઓ નો થઈ ગયો બેડો પાર,ચપટી વગાડતા થઈ જશે કામ પુરા.... - MT News Gujaratiૐૐ
.        .પવિત્રકૃપાળુ પિતા

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભાગ્યવિધાતા શ્રીગણેશના પવિત્રકૃપાળુ પિતા,શંકર ભગવાન કહેવાય
પરમશક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન છે,જે પાર્વતીમાના પતિકહેવાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમાત્માએ દેહલીધો અવનીપર,જે શંકર ભગવાનને ભક્તોથી પુંજાય
પવિત્રશક્તિશાળી હતા ભારતમાં,હિમાલયથી પવિત્રગંગા વહાવી જાય
જગતમાં પવિત્રધરતી ભારતછે,જ્યાંપરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
અવનીપર પવિત્ર હિંદુધર્મને કર્યો,જ્યાં ધુપદીપકરી શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમબમભોલે મહાદેવથીય પુંજાય
પવિત્ર સંતાન શ્રીગણેશને ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા ગણેશની,પત્નિ રિધ્ધીસિધ્ધીની કૃપામેળવાય
પરિવારમાં શુભ અને લાભ સંતાન થયા,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
==ૐ =ૐ =ૐ =ૐ =ૐ=ૐ =ૐ =ૐ =ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ==

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment