September 28th 2021

મળે પવિત્રપ્રેમ

**પ્રેમ - વિકિપીડિયા**
.          .મળે પવિત્રપ્રેમ

તાઃ૨૮/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે સમજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહને,શ્રધ્ધારાખી ભક્તિરાહ પકડાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા છે,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્ર અનેકદેહલીધા ધરતીપર,એ દેહને શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાય
જીવનેમળેલ માનવદેહ એજ ગતજન્મના,થયેલ કર્મથીજ મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પુંજાથાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર,જે પ્રભુની કૃપાએ જીવને સમજાઈજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી,થયેલકર્મથી અવનીપરએ લાવીજાય
પવિત્રલીલા પરમાત્માની જીવપર,જે પ્રાણીપશુજાનવરથી દેહમળીજાય
જીવપર પ્રભુની પવિત્રકૃપાથતા,અવનીપર જીવને માનવદેહ મળીજાય 
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
==========================================================
September 28th 2021

ભક્તિની પવિત્રરાહ

**** 
.          ભક્તિની પવિત્રરાહ

તાઃ૨૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે ભારતદેશથી દેખાય
ભારતદેશને પવિત્ર કરવા અનેકદેહથી,ભગવાન જન્મ લઈ જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણ દઈ જાય
અવનીપરનુ આગમન એસંબંધ જીવનો,નાકોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખીને મળેલ દેહથી પ્રભુની ભક્તિથી,પવિત્રકૃપા મેળવાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ,શ્રધ્ધાથી જીવતાદેહપર કૃપા થાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમળેલદેહથી પવિત્રભક્તિરાહ મેળવાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે ઘરમાં પ્રભુની માળા જપાય
ભગવાનના નામની માળાજપતા જીવનમાં,નાકોઇતકલીફ અડીજાય
એજ પરમાત્માની પવિત્રકૃપા,જગતમાં ભક્તોથી મંદીર કરાવી જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
##########################################################