September 1st 2021

પાર્વતી પતિદેવ

**100 Best Images, Videos - 2021 - લક્ષ્મી નારાયણ - WhatsApp Group, Facebook Group, Telegram Group**
.         .પાર્વતી પતિદેવ  

તાઃ૧/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમપ્રેમાળ સંગે પરમકૃપાળુ ભગવાન,એ પાર્વતી પતિ મહાદેવ કહેવાય
એભોલેનાથ સંગે શંકરભગવાનથી પુંજાય,સાથે ૐ નમઃ શિવાય બોલાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસમાં,ઘરમાં પુંજાકરી શિવલીંગપર દુધ અર્ચાય
ભોલેનાથ સાથે પાર્વતી માતાને સવારસાંજ,ધુપદીપકરીને આરતીય કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જે મળેલદેહનેજ સુખઆપી જાય
શ્રધ્ધાભાવનાથી સમયે પુંજા કરતા,દેહ પર દેવ દેવીઓની કૃપા થઈ જાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં દેવદેવીઓને,ધુપદીપ કરીને પુંજન કરાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
પરમ શક્તિશાળી શંકરભગવાન છે,જે હિમાલયથી ગંગાનદીને વહાવીજાય
એ ભગવાનનો પવિત્ર જીવ છે,એ ભારતની ભુમીને પવિત્રકરવાપધારીજાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
###############################################################

September 1st 2021

શ્રધ્ધાની સાંકળ

==100 Best Images, Videos - 2021 - લક્ષ્મી મા - WhatsApp Group, Facebook  Group, Telegram Group==

.          .શ્રધ્ધાની સાંકળ

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહપર પ્રભુની કૃપા થાય,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
અવનીપર જન્મમળતા દેહને કર્મનોસંબંધ મળે,જે સમયસંગે લઈ જાય
માનવદેહને જીવનમાં પરમાત્માની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુને પુંજાય
સમયની સાંકળ એ જીવનને સ્પર્શે,ના જગતમાં કોઇથીય કદીછટકાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં કર્મકરીનેજ જીવાડીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં દેહપર,એ સમયસમજીની ચાલતા સમજાય
હિંદુધર્મની પાવનરાહ માનવદેહ પર,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાવીજાય
ભક્તિની રાહે ચાલતા નાઅપેક્ષા રખાય,જે અંતે જીવનેમુક્તિ આપીજાય
અવનીપર જીવને સંબંધ જન્મમરણનો,અનેકદેહ સંગે માનવદેહ મળીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
=============================================================

	
September 1st 2021

પવિત્રકૃપાળુ પિતા

આ રાશિઓ પર શિવ અને માં પાર્વતી બંનેએ એકસાથે વરસાવી પોતાની ક્રુપા,આ રાશિઓ નો થઈ ગયો બેડો પાર,ચપટી વગાડતા થઈ જશે કામ પુરા.... - MT News Gujaratiૐૐ
.        .પવિત્રકૃપાળુ પિતા

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભાગ્યવિધાતા શ્રીગણેશના પવિત્રકૃપાળુ પિતા,શંકર ભગવાન કહેવાય
પરમશક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન છે,જે પાર્વતીમાના પતિકહેવાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમાત્માએ દેહલીધો અવનીપર,જે શંકર ભગવાનને ભક્તોથી પુંજાય
પવિત્રશક્તિશાળી હતા ભારતમાં,હિમાલયથી પવિત્રગંગા વહાવી જાય
જગતમાં પવિત્રધરતી ભારતછે,જ્યાંપરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
અવનીપર પવિત્ર હિંદુધર્મને કર્યો,જ્યાં ધુપદીપકરી શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમબમભોલે મહાદેવથીય પુંજાય
પવિત્ર સંતાન શ્રીગણેશને ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા ગણેશની,પત્નિ રિધ્ધીસિધ્ધીની કૃપામેળવાય
પરિવારમાં શુભ અને લાભ સંતાન થયા,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
==ૐ =ૐ =ૐ =ૐ =ૐ=ૐ =ૐ =ૐ =ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ==
September 1st 2021

પ્રેમની જ્યોત પ્રગટે

**14 થી 20 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોના માં ખોડલની કૃપાથી ચમકી જશે કિસ્મત  | Ba Bapuji**
.         .પ્રેમની જ્યોત પ્રગટે

તાઃ૧/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમની ગંગા વહે છે જગતપર,જે માનવદેહને સમયે સ્પર્શી જાય
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,એ ભગવાનની કૃપાએજ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
અવનીપર જીવનુ આગમન એગતજન્મે,જીવનમાં થયેલકર્મથી લાવીજાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એ પાવનકૄપાએ મેળવાય
મળેલદેહથી ના કોઇજ અપેક્ષા રખાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પરમાત્માની ચીંધેલ આંગળીએ દેહને,પવિત્રપ્રેમનો સંગાથ પણ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
જગતમાં માનવદેહને નિખાલસપ્રેમ મળે,એમાનવદેહની ભક્તિએ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,સમયના સાથનો અનુભવ પણથાય 
અવનીપર પવિત્રભાવનાથી પવિત્રપ્રેમ મળે,એજ ભગવાનની કૃપા કહેવાય
માનવદેહને પ્રભુકૃપાએ જીવને,આવનજાવનથી દુર થતા મુક્તિ મળી જાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
################################################################