September 2nd 2021

માતાને પ્રાર્થના

**navaratri special 9 different offered dishes for goddess - I am Gujarat**
.          ં.માતાને પ્રાર્થના

તાઃ૨/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમાત્માએ ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
સમયે જીવને દેહમળે જે દેવ અને દેવીઓથી,જે ધરતીને પવિત્ર કરી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમા પરમાત્માકૃપાએ ભગવાનદેહ લઈ જાય
અવનીપર જીવને જન્મથીજ દેહમળે,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જેમાં માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
જીવને જન્મમરણનો સંબંધ થયેલકર્મથી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા છુટી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી માતાની પુંજાકરતા,માતાજીની પવિત્રકૃપા મેળવાય
દેવ અને દેવીઓના અનેકદેહથી જન્મી,હિંદુધર્મમાં માનવદેહપર કૃપા કરીજાય
સમયની સાથેચાલતા માતાને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાળૂ રાહમેળવાય
આંગણે આવી માતાની કૃપા મળે મળેલ દેહને,જે જીવનમાં સુખ આપી જાય 
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
==============================================================
September 2nd 2021

ૐ સાંઇનાથ

શિરડીવાળાં શ્રી સાંઈબાબા
.           .ૐ સાંઇનાથ

તાઃ૨/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય 
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય 
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય 
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################
September 2nd 2021

પ્રેમથી પવિત્રકૃપા

**ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ  વિશિષ્ટ ઉપાય.. - ઊંધિયું**
           .પ્રેમથી પવિત્રકૃપા

તાઃ૨/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શિવલીંગપર દુધઅર્ચના કરતા,શ્રાવણમાસમાં પ્રભુનીકૃપાથાય
શંકર ભગવાનના પ્રેમથી પવિત્રકૃપા મળે,જે મળેલજીવન પાવન કરી જાય 
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્માએ દેહ લીધા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
જીવને માનવદેહમળે ભારતમાં,એ કૃપાપ્રભુની જે જીવના સત્કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમન ધરતીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજન કરતા,પ્રેમથી પવિત્રકૃપા મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિન્દુધર્મ છે અવનીપર,એ જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેસંબંધ ગતજન્મે થયેલકર્મથી દેહમળે,મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
શંકરભગવાનની કૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન થાય
પાવનરાહે જીવતા માનવદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
###############################################################