September 2nd 2021

માતાને પ્રાર્થના

**navaratri special 9 different offered dishes for goddess - I am Gujarat**
.          ં.માતાને પ્રાર્થના

તાઃ૨/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમાત્માએ ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
સમયે જીવને દેહમળે જે દેવ અને દેવીઓથી,જે ધરતીને પવિત્ર કરી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમા પરમાત્માકૃપાએ ભગવાનદેહ લઈ જાય
અવનીપર જીવને જન્મથીજ દેહમળે,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જેમાં માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
જીવને જન્મમરણનો સંબંધ થયેલકર્મથી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા છુટી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી માતાની પુંજાકરતા,માતાજીની પવિત્રકૃપા મેળવાય
દેવ અને દેવીઓના અનેકદેહથી જન્મી,હિંદુધર્મમાં માનવદેહપર કૃપા કરીજાય
સમયની સાથેચાલતા માતાને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાળૂ રાહમેળવાય
આંગણે આવી માતાની કૃપા મળે મળેલ દેહને,જે જીવનમાં સુખ આપી જાય 
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment