September 20th 2021

આરાશુરથી આવો

**ગુજરાતનું પવિત્ર યાત્રાધામ 'શક્તિતીર્થ અંબાજી'-- પરેશ અંતાણી | magazine dharmlok Gujarat's holy pilgrimage Shaktiirtha Ambaji 05102017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...**        
          .આરાસુરથી  આવો  

તાઃ૨૦/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
નવરાત્રીના પવિત્ર દીવસે તાળી પાડીને,માતાને વંદન કરી ગરબે ઘુમી જાય
પવિત્રકૃપા અંબામાતાની મળે ભક્તોને,જ્યાં સમયની સાથે માતાને વંદનથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની પાવનકૃપા,જે નવસ્વરૂપથી પધારી જાય
શ્રધ્ધારાખીને ગરબે ઘુમતા ભક્તોને,મળેલદેહપર પવિત્રકૃપા માતાની થઈ જાય
તાલીપાડીને આરાસુરના અંબામાતાને વંદનકરતા,ભક્તોને પવિત્રપ્રેમ મળીજાય
હ્યુસ્ટનમાં તાલીપાડી ગરબે ઘુમતા ભક્તોને,માતાના આશિર્વાદનો અનુભવથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
હિંદુધર્મના નવરાત્રીના નવદીવસ,માતાનો પ્રેમ મૅળવવા દાંડીયારાસ રમી જાય
મળે પવિત્રકૃપા માતાની શ્રધ્ધાળુ ભક્તોન્ર,જે સમયનીસાથે માતાના દર્શનથાય
શ્રધ્ધા રાખીને તાલી પાડીને ગરબે ઘુમતા,માતાના નવસ્વરૂપનીકૃપાપણ થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પ્રસર્યો છે,જે ગુજરાતીઓની શાન જગતમાંજ કહેવાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
=================================================================
September 20th 2021

મળેલ સમય


****
.           .મળેલ સમય

તાઃ૨૦/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
           
જીવને મળેલ માનવદેહને જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળી જાય
પવિત્ર નિખાલસરાહે જીવન જીવવા,પરમાત્માનો પાવન પ્રેમ મેળવાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
પાવનકૃપા પ્રભુની અવનીપર,જે દેહને સમયની સાથે કર્મથી લઈજાય
માનવદેહને પવિત્ર રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સમજીને જીવાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે પ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુની કૃપાથાય,જ્યાં ભગવાનની પુંજા થાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
જગતમાં નાકોઇથી સમયને પકડાય,એ અજબકૃપા પરમાત્માની કહેવાય
સુખદુઃખનો સાથ છે મળેલદેહને,જે જન્મમળતા સમય આવતા મેળવાય
પાવનરાહ મળે જે માનવતાને સ્પર્શી જાય,એ પવિત્રરાહે દેહને લઈજાય
મળેલદેહને ઉંમરનોસંગાથ છે નાકોઇથી દુરરહેવાય.ત્યાં સમયને સમજાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
#############################################################