September 26th 2021

સમયનો સંગાથ મળે

  Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો  પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી  ...
.           સમયનો સંગાથ મળે

તાઃ૨૬/૯/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જીવને મળેલદેહને સમયે સમજાય
માનવદેહ એજ કૃપા જીવપર પરમાત્માની,જે પવિત્રકર્મની રાહ મળીજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે માનવદેહને સમયે સમજાય
આજકાલને સમજીને જીવવાની કૃપા પ્રભુની,જે જીવવાની રાહ મળી જાય
મળેલ જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને,જીવન જીવતા પવિત્રકૃપા મેળવાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
અવનીપર અજબલીલા અવિનાશીની,જે અનેક દેહથી જીવને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા અનેકદેહથી,પરમાત્મા ભારતમાં અનેકદેહ લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,પવિત્રરાહ મળે જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપથી પુંજાય
....અવનીપર મળેલદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય.
##############################################################