September 2nd 2021
. .ૐ સાંઇનાથ
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################
No comments yet.