September 2nd 2021

પ્રેમથી પવિત્રકૃપા

**ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ  વિશિષ્ટ ઉપાય.. - ઊંધિયું**
           .પ્રેમથી પવિત્રકૃપા

તાઃ૨/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શિવલીંગપર દુધઅર્ચના કરતા,શ્રાવણમાસમાં પ્રભુનીકૃપાથાય
શંકર ભગવાનના પ્રેમથી પવિત્રકૃપા મળે,જે મળેલજીવન પાવન કરી જાય 
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્માએ દેહ લીધા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
જીવને માનવદેહમળે ભારતમાં,એ કૃપાપ્રભુની જે જીવના સત્કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમન ધરતીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજન કરતા,પ્રેમથી પવિત્રકૃપા મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિન્દુધર્મ છે અવનીપર,એ જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેસંબંધ ગતજન્મે થયેલકર્મથી દેહમળે,મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
શંકરભગવાનની કૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન થાય
પાવનરાહે જીવતા માનવદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment