શ્રધ્ધાની સાંકળ
====
. .શ્રધ્ધાની સાંકળ તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય મળેલદેહપર પ્રભુની કૃપા થાય,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય ....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય. અવનીપર જન્મમળતા દેહને કર્મનોસંબંધ મળે,જે સમયસંગે લઈ જાય માનવદેહને જીવનમાં પરમાત્માની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુને પુંજાય સમયની સાંકળ એ જીવનને સ્પર્શે,ના જગતમાં કોઇથીય કદીછટકાય મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં કર્મકરીનેજ જીવાડીજાય ....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય. કુદરતની પવિત્રકૃપા જગતમાં દેહપર,એ સમયસમજીની ચાલતા સમજાય હિંદુધર્મની પાવનરાહ માનવદેહ પર,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાવીજાય ભક્તિની રાહે ચાલતા નાઅપેક્ષા રખાય,જે અંતે જીવનેમુક્તિ આપીજાય અવનીપર જીવને સંબંધ જન્મમરણનો,અનેકદેહ સંગે માનવદેહ મળીજાય ....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય. =============================================================