September 28th 2021

મળે પવિત્રપ્રેમ

**પ્રેમ - વિકિપીડિયા**
.          .મળે પવિત્રપ્રેમ

તાઃ૨૮/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે સમજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહને,શ્રધ્ધારાખી ભક્તિરાહ પકડાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા છે,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્ર અનેકદેહલીધા ધરતીપર,એ દેહને શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાય
જીવનેમળેલ માનવદેહ એજ ગતજન્મના,થયેલ કર્મથીજ મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પુંજાથાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર,જે પ્રભુની કૃપાએ જીવને સમજાઈજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી,થયેલકર્મથી અવનીપરએ લાવીજાય
પવિત્રલીલા પરમાત્માની જીવપર,જે પ્રાણીપશુજાનવરથી દેહમળીજાય
જીવપર પ્રભુની પવિત્રકૃપાથતા,અવનીપર જીવને માનવદેહ મળીજાય 
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment