પવિત્ર કૃપા મળી
** . .પવિત્ર કૃપા મળી તાઃ૭/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા મળી ગજાનંદ શ્રીગણેશની,જે માનવજીવનમાં પવિત્રરાહઆપી જાય પાવનરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાય્માની પાવનકૃપા પણ થઈ જાય ....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય. જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિધ્નહર્તાથી ઓળખાયએ કૃપાકહેવાય પવિત્રસંતાનથી જન્મ લીધો માતા પાર્વતીથી,જે પવિત્ર શક્તિશાળીય થઈ જાય જીવને મળેલમાનવદેહ પર પવિત્રકૃપાકરે,એ શ્રધ્ધા ભક્તિથી પવિત્રકર્મ થઈજાય પવિત્રસંતાન શ્રી ગણેશને, ૐ ગં ગણપતયે નમો નમઃથી ધુપદીપ કરીને પુંજાય ....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય. પવિત્રકૃપા પ્રભુની હિંદુધર્મમાં,જે જીવને જન્મમળતા માનવદેહથી પવિત્રકર્મ થાય જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જે જીવને સમયે જન્મમરણથી અનુભવાય ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગા વહાવી,જે ભુમીને જગતમાં પવિત્રકરીજાય પવિત્રસંતાન શ્રીગણેશ રિધ્ધીસિધ્ધીના પતિથાય,અને શુભલાભના પિતાથઈ જાય ....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય. ##################################################################