April 22nd 2024

નિખાલસ પ્રેમજ્યોત

**********
.            નિખાલસ પ્રેમજ્યોત

તાઃ૨૨/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર નિખાલસપ્રેમથી કલમપ્રેમીઓનૉ પ્રેરણા મળીજાય,જે પવિત્રરાહે પ્રેરી જાય
કલમપ્રેમીમાતાની અદભુતકૃપા શ્રધ્ધાળુ ભક્તોપર,જે જીવનમાં પ્રેરણા આપી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મનો સંગાથમળે,જે અનેકદેહથી મળતો જાય
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જે સમયસાથે અનેકદેહથી જન્મને મેળવાય
પવિત્ર પ્રભુનીક્રૂપાએ જીવને માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
અદભુતકૃપા પરમાત્માનીજગતમાં જીવના,જન્મથીમળેલદેહપર પવિત્રકર્મથીપ્રેરીજાય
માતાનીપવિત્રપ્રેરણા કલમનીમળે,જે પવિત્રકલમપ્રેમીઓને કલમનીપ્રેરણાઆપીજાય
જન્મથીમળેલ જીવનાદેહનેસમયે જીવનમાં,કર્મનીકેડીથી જીવને જન્મ્મરણમળીજાય
પવિત્રરાહે માતાની કૃપાએ જીવને કર્મનીરાહ મળે,જે જન્મમરણથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
####################################################################


	
April 6th 2024

પવિત્ર પાવનપ્રેરણા

 
.            પવિત્ર પાવનપ્રેરણા 

તાઃ૬/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,નાકોઇથી દુર રહેવાય
જગતમાં મળેલદેહને ભગવાનની ક્રુપા,દેહને જીવનમાં સાયસાથે લઈજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
સમયંની સાંકળ માનવદેહને કર્મ કરાવી જાય,જે જન્મમરણ આપી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે સમયથી અનુભવઆપીજાય
માનવદેહપર પ્રભુની સમયે કૃપા મળી જાય,એ દેહનાકર્મથી સમજાઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય 
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં ભગવાને પવિત્રદેહથી ભારતદેશમાં,સમયે જન્મલઈ કૃપાકરીજાય
જગતમાં પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જેમાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધા રાખીને ધુપદીપ પ્રગટાવી ઘરમાં,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય,ના અપેક્શા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
###############################################################

 

April 5th 2024

નાકોઇ માગણી

*****મૃત્યુ પછી મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ પણ સ્મારક કરવું નહિઃ પૂજ્ય મોટા*****
.             નાકોઇ માગણી  

તાઃ૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવના મળેલ માનવદેહપર પ્રભુની કૃપામળે,જે દેહને સમયસાથે લઈ જાય
અદભુતક્રુપા પરમાત્માની જીવપર કહેવાય,એપવિત્રરાહે જીવન જીવાડીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
જગતમાં નાકોઇ દેહથી સમયથીદુર રહેવાય,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્રકૃપાકરી ભગવાને માનવદેહને,જે હિદુધર્મથી પ્રેરણાકરી સુખઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મમરણથી,આગમનવિદાયથી સંગાથ મળતોજાય 
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
અવનીપર જીવને જન્મથી આગમન મળે.જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અદભુતકૃપા ભગવાનની પવિત્રધર્મથીકહેવાય,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
હિંદુધર્મએંજગતમાં પવિત્રધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોનાપ્રેમથી,શ્રધ્ધાથી હિંદુમંદીરબનાવીભક્તિઆપીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
==================================================================

	
March 19th 2024

પવિત્રરાહ મળે પ્રભુથી

 ***Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ***.
            પવિત્રરાહમળે પ્રભુથી

તાઃ૧૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને પવિત્રકર્મથી સમજાય
જન્મથી મળે માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
સમયે જીવનમાં જીવને પ્રભુની પ્રેરણા મળે,જે પાવનરાહે દેહથીકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જગતમા પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી પુંજાકરતા પ્રભુનીકૃપા મળતીજાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,એગતજન્મનાદેહનાકર્મથીમળીજાય
કર્મનોસંબંધ જીવનાદેહને સમયે મળતોજાય,એજીવને જન્મમરણથી અનુભવ થાય
ભારતદેશ એહિંદુધર્મની પવિત્રપ્રેરણા કહેવાય,જે જીવનાદેહને અંતેમુક્તિઆપીજાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ધરમાં ધુપદીપકરીઆરતીકરાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
March 12th 2024

પવિત્રકૃપા રાહની

*****મહાશિવરાત્રિમાં પ્રહર અનુસાર કેવી રીતે કરશો શિવપૂજા જાણો - Gujju Kathiyawadi*****
.             પવિત્રકૃપા રાહની

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માનીકૃપા જીવના મળેલ માનવદેહને,પવિત્રકર્મનીરાહે લઈ જાય 
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જીવનમાં કર્મનીસાથે ચલાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને અનુભવ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
જીવના મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીકૃપાકરીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેહકહેવાય,જ્યાંથી હિંદુધ્ર્મનીપ્રેરણાકરીજાય
હિંદુધર્મની પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં,અનેકહિંદુમંદીર બનાવીજાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનીસાથે.ઘરમાંધુપદીપપ્રગટાવીપુંજાકરાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
##############################################################
March 6th 2024

જીવનમાં પવિત્રકૃપા

 
.           જીવનમાં પવિત્રકૃપા
તાઃ૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
        
જન્મથી મળેલમાનવદેહને પવિત્રકૃપા પરમાત્માનીમળે,જીવનમાં સુખ આપી જાય
ના મોહમાયાનો સંગાથ મળે દેહને જીવનમાં,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
પરમાતાની કૃપાએ જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને અવનીપર જન્મમરણથી આગમન મળે,પ્રભુનીકૃપાએ સમય સમજીનેચલાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,ત્યાં પ્રભુ જન્મલઈ પવિત્રહિંદુધર્મની કૃપાકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
સમયે પરમાત્માનીપવિત્રપ્રેરણામળે,જે જીવનેશ્રધ્ધાથી જીવનજીવવાની પ્રેરણાકરીજાય
હિંદુધર્મમાં ભગવાનની પ્ર્રરણાએ પવિત્ર રાહે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
જગતમાં હિન્દુધર્મ એજ પવિત્ર ધર્મ છે,જ્યાં શ્રધ્ધાળુ ભક્તો ભારતમાં પુંજા કરીજાય
ભગવાનએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જ્યાં ભક્તોની સેવાયે અનેકમંદીરકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
જીવને સમયે જન્મથીમાનવદેહમળે,એ પરમાત્માની પાવનકુપા પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીને પુંજા કરાય
મળેલદેહને પ્રભુનીપવિત્રકૃપાએ ભક્તિરાહે જીવનજીવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જ્યાં મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
##########################################################################
March 5th 2024

નિખાલસ ભાવના

 ******
.           નિખાલસ ભાવના

તા;૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલમાનવદેહને,સમયે પ્રભુને શ્રધ્ધાથી વંદન કરાય
જન્મમરણનો સંબંધ જીવના દેહને,જે થયેલ જન્મનાકર્મથી મળતો જાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,એ પવિત્રદેશથઈજાય 
જ્ગતમાં હિન્દધર્મના પવિત્રભક્તો,અનેક પવિત્રમંદીર ભગવાનના કરીજાય 
શ્રધ્ધાથી ભગવાનના મંદીરજઈ,પ્રભુને ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
નિખાલસ ભાવનાથી પ્રભુનેવંદનકરવા,સમયે ઘરમાં સમયે વંદન કરીપુંજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
સમયે જીવને જન્મથી માનવદેહમળે,એ મળેલદેહને કર્મનો સંગાથમળીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે દેહને,જે દેહને નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
પરમાત્માનોપવિત્રપ્રેમ જીવનાદેહનેમળે,જેજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
અવનીપરનુ આગમન સમયે માનવદેહથીમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
March 4th 2024

કર્મનો સંબંધમળે

 ***1 મે સુધી મંગળની રાશિમાં બીરાજમાન રહેશે ગુરૂ બૃહસ્પતિ, કિસ્મતનો મળશે સાથ | Sandesh***
.             કર્મનો સંબંધમળે

તાઃ૪/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને સમયે સમયનોસાથ મળે,જે પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જગતમાં જીવને સમયે માનવદેહથી આગમન થાય,જે દેહને સમયસાથેલઈજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પ્રભુની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર પરમાત્માનુ આગમનથયુ દેહથી,જે જીવનામાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં પવિત્રભારતદેશજ છે,જેમાં શ્રધ્ધાથી જીવતાભક્તોને મંદીરનીપ્રેરણાથાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રમંદીરમાં ભગવાનનીપુંજાકરાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
જગતમાંપવિત્રભક્તિ હિંદુધર્મથીમળે માનવદેહને,જે જીવનાદેહનેસમયસાથેલઈજાય
હિંદુધર્મના ભક્તોનીપ્રેરણાથી દુનીયામાં પવિત્રમંદીરથાય,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
પ્રભુની કૃપાથીસમયે જીવને જન્મમરણથીજ મુક્તિ મળીજાય,જીવનેકૃપા મળીજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
##################################################################

	
February 28th 2024

પરમકૃપાળુ ભોલેનાથ

 ****મૃત્યુંજય મહાદેવ ભગવાન શિવનો મહિમા | Dharmlok magazine vichar vithika 23 February 2022*** 
.            પરમકૃપાળુ ભોલેનાથ  

તાઃ૨૮/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપાળુ શંકરભગવાન હિંદુધર્મમાં,એ પરમશક્તિશાળી શ્રીભોલેનાથથી પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી ભોલ્ર્બાથને વંદબ કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી માનવદેહ મળે,એ પ્રભુનીકૃપા કહેવાય 
હિંદુધર્મએ પવિત્રધર્મછે એ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીલઈજાય
પરમાત્માના પવિત્રદેહની ભારતદેશથી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી મંદીરમાં પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્ર શંકરભગવાનને હરહર મહાદેવથી વંદનકરી,ૐનમઃશિવાયથી અર્ચનાકરાય
પરમકુપાળુ પ્રભુ છે જેમના જીવનમાં,રાજા હિમાલયનીપુત્રી પાર્વતી પત્નિકહેવાય 
જીવનમાં પરિવારનીપવિત્રરાહ મળી,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તિકેયથાય
પવિત્ર દીકરી અશોકસુંદરી જન્મીજાય,હિંદુ ધર્મની પવિત્રશાન ભોલેનાથનીકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્રકૃપામળે શ્રી શંકર ભગવાનની શ્રધ્ધાળુભક્તોને,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપાએ પ્રથમસંતાન શ્રીગણેશ,ભક્તોના ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથી પુંજાય
હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે સમયેકૃપાકરીજાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
#########################################################################


	
February 27th 2024

ભાગ્યવિધાતા શ્રી ગણેશ

  ******
.           ભાગ્યવિધાતા શ્રી ગણેશ 

તાઃ૨૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર સંતાન શ્રી ગણેશના ,પિતા શંકરભગવાન અને માતાપાર્વતી કહેવાય 
માબાપની પવિત્રકૃપાએ પવિત્ર હિંદુધર્મમાં,માનવદેહના ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તાથાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,પ્રભુ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈઆવીજાય
જગતમાં જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્રશંકરભગવાનને ૐ નમઃશિવાયથી પુંજાય,માતાપાર્વતીને ભોલેનાથનીપત્નિથી પુંજાય
પવિત્ર પરમાત્માની કૃપાછે શ્રીગણેશપર,શ્રધ્ધાથી ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાય કહેવાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં ભક્તો શ્રધ્ધાથી પુંજા કરીજાય
જીવને જન્મથી માનવદેહમળે સમયે,જે પ્રભુનીભક્તિ કરતા પવિત્રરાહે જીવન જીવાડીજાય
પવિત્ર શ્રીગણેશ એ માબાપની કૃપાએ,માનવદેહના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તાય કહેવાય
માનવદેહનુ ભાગ્ય જ્યોતિષથી પ્રેરણા કરે,જ્યાં સમયે નાણાની માગણી પણ કરાઈ જાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
##########################################################################

	
Next Page »