March 19th 2024

પવિત્રરાહ મળે પ્રભુથી

 ***Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ***.
            પવિત્રરાહમળે પ્રભુથી

તાઃ૧૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને પવિત્રકર્મથી સમજાય
જન્મથી મળે માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
સમયે જીવનમાં જીવને પ્રભુની પ્રેરણા મળે,જે પાવનરાહે દેહથીકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જગતમા પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી પુંજાકરતા પ્રભુનીકૃપા મળતીજાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,એગતજન્મનાદેહનાકર્મથીમળીજાય
કર્મનોસંબંધ જીવનાદેહને સમયે મળતોજાય,એજીવને જન્મમરણથી અનુભવ થાય
ભારતદેશ એહિંદુધર્મની પવિત્રપ્રેરણા કહેવાય,જે જીવનાદેહને અંતેમુક્તિઆપીજાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ધરમાં ધુપદીપકરીઆરતીકરાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment