January 28th 2024

પ્રભુની પવિત્રપ્રેરણા

*****Donation of lamp and malpua in this month brings Akshaya Punya, worship of Lord Vishnu and fasting increases prosperity. | અધિક મહિનાની પરંપરાઓ: આ મહિનામાં દીવો અને માલપુઆનું દાન કરવાથી અક્ષય ...*****
.             પ્રભુની પવિત્રપ્રેરણા  

તાઃ૨૮/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મથી મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
મળેલદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ પ્રભુની પ્રેરણાએ કર્મથીઅનુભવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ જીવની ગતજન્મનીકેડીકહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના દેહને,જે નિરાધારદેહથી દુર રાખી જાય 
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતીજાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
જગતમાં મળેલદેહથી નાસમય કદીપકડાય,શ્રધ્ધાથી પ્રભુનીભક્તિથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્ર હિંદુધર્મથી,અનેક પવિત્રદેહપરકૃપાકરીજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી સમયેજન્મલઈજાય
જીવનાદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં ઘરમાંધુપદીપ પ્રગટાવીપ્રભુની આરતીકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 11th 2024

સમયનો સંગાથમળે

  ****રજો ગુણ અને તમો ગુણ એટલે શું ? - Quora****
.            સમયનો સંગાથમળે 

તાઃ૧૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય 
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 7th 2024

કૃપામળે દુર્ગામાતાની

 **********
.            કૃપામળે દુર્ગામાતાની

તાઃ૭/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને શ્રધ્ધાનો સંગાથ મળે,જે હિંદુધર્મની પ્રેરણા આપી જાય 
પવિત્રકૃપા દુર્ગામાતાની મળૅ,જ્યાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મનીજ કૃપા મળે,જ્યાં પવિત્રદેવદેવીઓની કૃપા થાય
હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે જે માનવદેહને,પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવન જીવતા,માતાનીકૃપાનો અનુભવથાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને સમયનો સંગાથમળે,જે સમયે જીવને જન્મમરણઆપીજાય
જીવનામળેલદેહને કર્મનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી કદીદુરરહેવાય
પવિત્રરાહની પ્રેરણામળે શ્રધ્ધાથી દુર્ગામાતાની,ઘરમાં પુંજાકરીને વંદન કરાય
અદભુતશક્તિશાળી પવિત્રમાતા છે,જે જીવના મળેલદેહને મુક્તિઅપાવીજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
###################################################################
October 29th 2023

શ્રધ્ધા એકૃપા પ્રભુની

 ******
.             શ્રધ્ધા એકૃપા પ્રભુની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
મળેલ માનવદેહના જીવનની જ્યોતપ્રગટે,જે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને શ્રધ્ધાથી,ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
જીવના મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
દેહને બાળપણ જુવાની અંતે ઘૈડપણ મળીજાય,એ દેહને સમયસાથે લઈજાય
જીવને પ્રભુકૃપાએ સમયે જન્મથી દેહ મળતાજાય,માનવદેહ પ્રભુકૃપા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથમળે,જે જન્મમરણથી અનુભવ થાય
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુનીપ્રેરણાએ જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
અવનીપરમળેલ નિરાધારદેહને જીવનમાં,નાકર્મનો સાથમળે નાસમયને સમજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે શ્રધ્ધાથી દેહને ભક્તિકરાવીજાય 
.....પ્રભુની પવિત્ર પ્રેરણાજ જીવનમાં મળે,એ શ્રધ્ધાથી પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################


 

October 14th 2023

પ્રભુકૃપાનો પ્રેમ

 *********
.             પ્રભુકૃપાનો પ્રેમ 

તાઃ૧૪/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,ના આશા અપેક્ષા કદી દેહને અડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી પ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ધુપદીપ કરીને આરતીકરાય  
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
પ્રભુની કૃપાથી જીવના મળેલ માનવદેહને,હિંદુધ્ર્મની પ્રેરણા મળતા ભક્તિ કરાય
મળેલદેહને સમયનીસાથે જીવન જીવવાની પ્રેરણા મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મથી દેહમળતા,દેહને બાળપણ જુવાની ઘેડપણથીઅનુભવાય
અદભુતકૃપા મળે પ્રભુની હિંદુધર્મથી ભારતદેશથી,જ્યાં જીવનમાં પ્રભુનાદર્શનકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
October 13th 2023

નિખાલસ પ્રભુનોપ્રેમ


.            નિખાલસ પ્રભુનોપ્રેમ

તાઃ૧૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા,પવિત્રકૃપા પરમાત્માની મળતી જાય
માનવદેહને કર્મની પવિત્રપ્રેરણામળે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસુખમળી જાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેહથી મળે,જ્યાં ભગવાનપવિત્રદેહથીજન્મીજાય
ભગવાનની પવિત્રક્રુપા ભારતદેશપર કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
જીવને જન્મથી માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી,પવિત્રરાહે જીવાડીજાય
પરમાત્માની કૃપાએ શ્રધ્ધાથી જીવતા દેહપર,જીવનમાં ભગવાનનીકૃપા મળીજાય 
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
અવનીપર જીવને ગતજન્મનાદેહના કર્મથી આગમન મળે,જે થયેલકર્મથીરાહ મળે
ભગવાનનીપવિત્રકૃપાથી જીવને જન્મમરણનોસાથમળે,એ આગમનવિદાયઆપીજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મનીરાહ મળે,જે ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી ઉતારી,વંદનકરીને પુંજાથાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
######################################################################
October 12th 2023

સમયનો સંગાથ પ્રેમનો

 
.            સમયનો સંગાથ પ્રેમનો     

તાઃ૧૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જીવના માનવદેહપર,જે સમયનો સંગાથ પ્રેમથીમળી જાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,એ માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને સમયે જન્મથી આગમન મળે,પ્રભુની પ્રેરણાએ માનવદેહ મળીજાય
જીવને અનેકદેહથી આગમન મળે અવનીપર,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધાર દેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મઅડીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના થયેલકર્મથી મળે,નાકોઇથી દુર રહેવાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
સમયે જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં નામોહમાયા અડી જાય,નાઆશાઅપેક્ષા રખાય
સમયની સાથે ચાલવાની પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને સમયસાથે જીવાય,જ્યાં ભગવાનની પુંજાકરાય 
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
######################################################################
October 10th 2023

પવિત્ર સંગાથનો સાથ

 **********
.           પવિત્ર સંગાથનો સાથ

તાઃ૧૦/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અંધકાર ભરેલા જીવનમાં નિખાલસ પ્રેમમળૅ,એ પવિત્ર સંગાથથી મળી જાય
ના અપેક્ષાની કોઇજ ચાદર અડી જાય,ના મોહમાયાની કોઇ કેડી અડીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને જન્મથી અવનીપર માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,એ પવિત્રસંગાથ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,નાકોઇ દેહથી જીવનમાંદુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે સમયે ભગવાનની ભક્તિકરી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
પવિત્રકૃપા મળેલદેહના જીવને મળે જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય 
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયે અનેકદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે નિખાલસદેહથી જીવને બચાવી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથમળે,જે જીવને આગમનવિદાયમળે
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવનમાં સમયસાથે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી કૃપાકરીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
##################################################################
September 25th 2023

પવિત્રરાહમળે જીવનમાં

**********
.            પવિત્રરાહમળે જીવનમાં

તાઃ૨૫/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં માનવદેહને પવિત્રરાહ મળે,જે હિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુક્રુપાએ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધો,જે શ્રધ્ધાથી જીવતાદેહને કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની કહેવાય,જે જગતમાં ભારતદેશથી જીવનેજન્મથીમળીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જન્મથી મળેલદેહને મળે,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જ્યાં પ્રભુ,પવિત્રદેહથી જન્મ લઈજાય જે હિંદુધર્મથીપ્રેર્રીજાય
જીવના મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે સમયે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય 
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,એ પ્રાણી પશુ જાનવર સંગે પક્ષીથી મળતો જાય
માનવદેહ એજ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
પવિત્રપ્રેરણાએ રાહમળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાવીજાય 
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
########################################################################
 

September 18th 2023

સમયની કાતર

 $$$$$$$$$$
               સમયની કાતર    

  તાઃ૧૮/૯/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જે મળેલમાનવદેહને,જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પ્રેરણામળે,જે દેહથીશ્રધ્ધાથીજીવનમાં ભક્તિથઈજાય     
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયેમાનવદેહને જીવનમાં આશાઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ ભક્તિરાહ મળીજાય
જન્મથી મળેલમાનવદેહને સમયથી,બાળપણજુવાની અંતે ઘેડપણથી જીવન જીવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં હિંદુધર્મથી પવિત્રજીવન જીવાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથીમળે,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય.            
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
પવિત્ર અદભુતકૃપા સમયની જગતમાં,જીવને મળેલ માનવદેહને સમયે સમજાઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને મળે,ના સમયે દેહને મોહમાયા કદી અડી જાય
અવનીપર સમયનો સંબંધ જે સયયુગ કળીયુગથી મળે,ના કોઇજ દેહથી દુર રહેવાય 
જીવનાજન્મથી મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય,સંગે કળીયુગની અસર અડીજાય 
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરેણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભારતમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની કૃપાએ અનેકપવિત્ર ભગવાનના મંદીર,જ્યાં ભક્તો શ્રધ્ધાથીપુંજા કરી જાય
પવિત્ર પરમાત્માનીકૃપાએ દેહથી સમયથી દુરરહેવાય,જે સમયની કાતરથી બચાવીજાય
જીવનાદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
« Previous PageNext Page »