October 14th 2023

પ્રભુકૃપાનો પ્રેમ

 *********
.             પ્રભુકૃપાનો પ્રેમ 

તાઃ૧૪/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,ના આશા અપેક્ષા કદી દેહને અડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી પ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ધુપદીપ કરીને આરતીકરાય  
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
પ્રભુની કૃપાથી જીવના મળેલ માનવદેહને,હિંદુધ્ર્મની પ્રેરણા મળતા ભક્તિ કરાય
મળેલદેહને સમયનીસાથે જીવન જીવવાની પ્રેરણા મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મથી દેહમળતા,દેહને બાળપણ જુવાની ઘેડપણથીઅનુભવાય
અદભુતકૃપા મળે પ્રભુની હિંદુધર્મથી ભારતદેશથી,જ્યાં જીવનમાં પ્રભુનાદર્શનકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment