October 13th 2023

નિખાલસ પ્રભુનોપ્રેમ


.            નિખાલસ પ્રભુનોપ્રેમ

તાઃ૧૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા,પવિત્રકૃપા પરમાત્માની મળતી જાય
માનવદેહને કર્મની પવિત્રપ્રેરણામળે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસુખમળી જાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેહથી મળે,જ્યાં ભગવાનપવિત્રદેહથીજન્મીજાય
ભગવાનની પવિત્રક્રુપા ભારતદેશપર કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
જીવને જન્મથી માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી,પવિત્રરાહે જીવાડીજાય
પરમાત્માની કૃપાએ શ્રધ્ધાથી જીવતા દેહપર,જીવનમાં ભગવાનનીકૃપા મળીજાય 
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
અવનીપર જીવને ગતજન્મનાદેહના કર્મથી આગમન મળે,જે થયેલકર્મથીરાહ મળે
ભગવાનનીપવિત્રકૃપાથી જીવને જન્મમરણનોસાથમળે,એ આગમનવિદાયઆપીજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મનીરાહ મળે,જે ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી ઉતારી,વંદનકરીને પુંજાથાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment