February 27th 2024

ભાગ્યવિધાતા શ્રી ગણેશ

  ******
.           ભાગ્યવિધાતા શ્રી ગણેશ 

તાઃ૨૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર સંતાન શ્રી ગણેશના ,પિતા શંકરભગવાન અને માતાપાર્વતી કહેવાય 
માબાપની પવિત્રકૃપાએ પવિત્ર હિંદુધર્મમાં,માનવદેહના ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તાથાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,પ્રભુ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈઆવીજાય
જગતમાં જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્રશંકરભગવાનને ૐ નમઃશિવાયથી પુંજાય,માતાપાર્વતીને ભોલેનાથનીપત્નિથી પુંજાય
પવિત્ર પરમાત્માની કૃપાછે શ્રીગણેશપર,શ્રધ્ધાથી ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાય કહેવાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં ભક્તો શ્રધ્ધાથી પુંજા કરીજાય
જીવને જન્મથી માનવદેહમળે સમયે,જે પ્રભુનીભક્તિ કરતા પવિત્રરાહે જીવન જીવાડીજાય
પવિત્ર શ્રીગણેશ એ માબાપની કૃપાએ,માનવદેહના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તાય કહેવાય
માનવદેહનુ ભાગ્ય જ્યોતિષથી પ્રેરણા કરે,જ્યાં સમયે નાણાની માગણી પણ કરાઈ જાય
....અવનીપર જન્મથીમળેલ માનવદેહને,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
##########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment