October 12th 2023
. સમયનો સંગાથ પ્રેમનો
તાઃ૧૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવના માનવદેહપર,જે સમયનો સંગાથ પ્રેમથીમળી જાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,એ માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને સમયે જન્મથી આગમન મળે,પ્રભુની પ્રેરણાએ માનવદેહ મળીજાય
જીવને અનેકદેહથી આગમન મળે અવનીપર,જે નિરાધારદેહ અને માનવદેહથીમળે
નિરાધાર દેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મઅડીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના થયેલકર્મથી મળે,નાકોઇથી દુર રહેવાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
સમયે જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં નામોહમાયા અડી જાય,નાઆશાઅપેક્ષા રખાય
સમયની સાથે ચાલવાની પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને સમયસાથે જીવાય,જ્યાં ભગવાનની પુંજાકરાય
.....જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહને કર્મ કરાવી જાય.
######################################################################
No comments yet.