February 2nd 2022
. સંગાથ સમજણનો
તાઃ૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,જે દેહને જીવનમાં અનુભવ થાય
અદભુત કૃપાળુ જગતમાં પ્રભુનોપ્રેમ છે,એ મળેલદેહને સુખ આપીજાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,ના કોઇનો સાથ મેળવાય
પરમકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં માનવદેહને કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
મળેલદેહને સમયની સાથેજ ચાલવાજ પ્રેરણા મળે,જે સત્કર્મ કરાવી જાય
અદભુત લીલા પ્ર્ભુની કહેવાય,જે જીવના દેહને નાતજાતથી બચાવી જાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ દેહને અવનીપર સમયસાથે લઈજાય
અવનીપર જીવને જન્મમરણનો સાથમળે,જે દેહના થયેલકર્મથી મળી જાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
==============================================================
January 24th 2022
. નિર્મળ પ્રેમ મળે
તાઃ૨૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરનોસાથછે,એબાળપણજુવાનીઘડપણ આપીજાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
કુદરતનીજ આલીલા જીવનાદેહને સ્પર્શે,જે પવિત્ર કર્મથી નિર્મળપ્રેમ મળે
પવિત્ર નિખાલસી પ્રેમાળમિત્રનો સાથ મળે,જીવનમાં આનંદ મળતો જાય
એ માતા સરસ્વતીની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહથી કલમ ચલાવાય
હિંદુધર્મમાં દેવઅને દેવીઓની પુંજાકરતા,મળેલ કૃપાથી આનંદ થઈ જાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માનીકૃપા મળી જાય
જીવનમાં થઇરહેલકર્મ એ દેહનેસ્પર્શે,જે સમયસાથે લઈ જતા અનુભવાય
પવિત્રરાહે જીવનજીવવા ઘરમાં ધુપદીપથી,ભગવાનની પુંજા કરતા જવાય
નિર્મળપ્રેમ મળે મળેલદેહને એપ્રભુનીકૃપા,જીવને અંતે મુક્તિ આપી જાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
****************************************************************
January 23rd 2022
. પ્રેમની પવિત્રકેડી
તાઃ૨૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની જગતમાં,જે જીવને માનવદેહ મળી જાય
સમયની સાથેચાલતા મળેલદેહને,ભગવાનનાપ્રેમની પવિત્રકેડી મેળવાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને મળેલદેહને બાળપણ મળે,જે માબાપના આશિર્વાદથી સુખ મળે
જીવનને સમયની સાથે સમજણ મળતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
હિંદુધર્મથી અદભુતકૃપા ભગવાનની,જે ભારતદેશમાં અનેકદેહથીજન્મીજાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપકરીને પ્રભુને વંદન કરાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,એ ભગવાનનીકૃપાથી આગમનથાય
જગતપર જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જન્મમરણથી મળતોજાય
અદભુતકૃપા પરમાત્માની જીવના દેહપર,જે પ્રેમની પવિત્રકેડીએલઈજાય
સમયની સાંકળથી નાકોઇદેહથી છટકાય,એક્ળીયુગનાસમયે ચલાવીજાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
##############################################################
January 21st 2022
. મળે કુદરતનીકેડી
તાઃ૨૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળે માનવદેહ,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જીવને અનેકદેહથી આગમન મળે,જે સમયની પવિત્રરાહે મળી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
ધરતીપર પ્રભુનીકૃપાએ જીવનુ આગમનથાય,જે અનેકદેહથી મેળવાય
જીવને ગતજન્મના દેહનાથયેલકર્મથી,અવનીપર આવનજાવનમળીજાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારી થાય,માનવદેહએ કૃપાએ મેળવાય
જગતપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને સમજણમળે,એ પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની કૃપાએજ સમજાય
પ્રભુનીકૃપાએ મળેલદેહને જીવનમાંસુખમળે,જયાં શ્રધ્ધાથીભક્તિ કરાય
ભગવાન મળેલ માનવદેહપર કૃપાકરવા,અનેકપવિત્રદેહથી જન્મી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
==============================================================
January 19th 2022
. .માગણી અને લાગણી
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર સંગાથમળે પ્રભુનો માનવદેહને,જે માગણીથી દુર રાખી જાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,જે માનવદેહને અનુભવઆપીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
જીવને મળેલદેહને પરમાત્માનીકૃપામળે,જ્યાં નિખાલસ જીવનજીવાય
નાકોઇ આશાકેઅપેક્ષારહે જીવનમાં,જે ભગવાનનીપ્રેરણાએમળીજાય
માનવદેહને કર્મનો સંબંધ અડે સમયે,કલીયુગમાં નાકોઇથી છટકાય
જીવનમાં પવિત્રકર્મનો સાથ મળે કૃપાએ,જે તકલીફથી બચાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
પવિત્ર પ્રેમાળ સંબંધીઓનો સાથમળે.જે પવિત્ર પ્રેમ આપી જાય
સમયે કળીયુગની અસરથી દેહ બચીજાય,એ પ્રભુની કૃપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે લાગણીમોહથી દુરરાખી જાય
પાવનરાહનીઆંગળીચીધે મળેલદેહને,એશ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
=============================================================
January 19th 2022
. .પવિત્રપ્રેમ પકડજો
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રેરણા મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,માનવદેહથીઆગમનથાય
એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળૅ દેહને,જે પવિત્રપ્રેમ પકડાવી જીવાડી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે જીવને માનવદેહ મેળવાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેખાય
મળેલ માનવદેહથી જીવનમાં અનેકકર્મનોસંબંધ,જે સમયનીસાથે લઈ જાય
પ્રભુની આપાવનકૃપા છે,જે સમજેલ માનવદેહને પ્રભુની ભક્તિકરાવી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
===============================================================
January 18th 2022
+++
+++
. પાવન જ્યોત પ્રેમની
તાઃ૧૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,એ મળેલ માનવદેહપર કૃપાકરીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ પવિત્રકર્મની રાહ આપી જાય
જીવનેસમયે દેહમળે,જે પ્રાણીપશુ જાનવરપક્ષીઅને મનુષ્યથી મળતો જાય
માનવદેહ એભગવાનની કૃપા,જેને જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
પવિત્ર પ્રેરણા પ્રભુનીજ મળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મજ કરાવી જાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
જગતમાં ભારતદેશનેજ પવિત્રકર્યો ભગવાને,જે હિંદુધર્મની જ્યોત પ્રગટીગઈ
અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપથીપુંજા થાય
પવિત્રજીવે દેહ લીધો ભારતમાં,જે દેહને હિંદુધર્મમાં ભગવાનથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળેલમાનવદેહપર,જે કૃપાએ જીવને મુક્તિ મળીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
###################################################################
January 13th 2022
. મોહ અને માયા અડે
તાઃ૧૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આકેડી અવનીપર,જે જન્મ મળેલદેહને અડી જાય
નાકોઇજ દેહથી છટકાય સમયથી,એ મોહઅનેમાયા મળીજાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
પરમાત્માની પાવનપ્રેરણા મળેદેહને,જે સમજીને જીવન જીવાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,મળેલદેહને તકલીફથીદેખાય
જીવનાદેહને મોહમળતા અપેક્ષાથી જીવાય,નાસમયને સમજાય
અનેક તકલીફ અડીજાય જીવનમાં,ના કોઇ તકલીફથી છટકાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,કળીયુગથીના સમયછોડાય
માનવદેહને કળીયુગમાં મોહ અડે,અને સમયે માયા મળી જાય
માયામળતા દેહનેકળીયુગની અસરઅડીજાય,જે દેહને જકડીજાય
આખોટી અસરથી બચવા જીવનમાં,પ્રભુની ઘરમાંજ પુંજા કરાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
########################################################
January 12th 2022
++
++.
કૃપાળુ પ્રેમ મળે
તાઃ૧૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,સમયને સમજીને જીવાય
એ કૃપાળુપ્રેમ મળે પરમાત્માનો,જે પવિત્રરાહે જીવને સચવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઈથી,શ્રધ્ધાથી જીવતા કૃપામળે
માનવદેહ મળે જીવને અવનીપર,એ પવિત્રરાહે જીવન જીવાય
કર્મનોસંબંધ અવનીપર મળેલદેહને,જે ગતજન્મના કર્મથીદેખાય
પવિત્રકૃપા જીવના મળેલ દેહપર થાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
અદભુત કૃપાછે પ્રભુની ધરતીપર,જે અનેકવર્ષોથી મળતી જાય
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને સુખ મળી જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,જીવથી અંતે મુક્તિ મેળવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
=========================================================
January 10th 2022
. પ્રેમપકડી આવજો
તાઃ૧૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા છે માતા સરસ્વતીની,જે કલમની પવિત્રરાહે લઈ જાય
પવિત્રપ્રેમથી કલમપકડી ચાલતા ચાહકો,સમયને પ્રેમથીજ પકડજો
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
કલમની પવિત્રરાહ મળેલદેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાઓ વંચાય
શ્રધ્ધાથી કલમચાલતા માતાની કૃપામળે,જે મગજને સમયસાથેલઈજાય
પવિત્ર રચનાથી આનંદમળે પ્રેમીઓનો,એ પ્રેમથી આંગળી ચીંધીજાય
પરમકૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે ભારતદેહથીજ મળતી જાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
કલમનોપ્રેમ એ માનવદેહનો,જે દેહને માતાનીકૃપાએ પ્રેરણા મળીજાય
સમયનીસાથે સમજીનેચાલતા જીવનમાં,ભગવાનની પવિત્રકૃપા મેળવાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,નાકોઇજ જીવથી કદીય છટકાય
માનવદેહ મળે અવનીપર જીવને,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
....અદભુતકૃપાળુ કલમનીમાતા જગતમા,શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય.
=============================================================