January 13th 2022

મોહ અને માયા અડે

 Contemplate to Realise — News — Shree Raj Saubhag
.           મોહ અને માયા અડે

તાઃ૧૩/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગની આકેડી અવનીપર,જે જન્મ મળેલદેહને અડી જાય
નાકોઇજ દેહથી છટકાય સમયથી,એ મોહઅનેમાયા મળીજાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
પરમાત્માની પાવનપ્રેરણા મળેદેહને,જે સમજીને જીવન જીવાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,મળેલદેહને તકલીફથીદેખાય
જીવનાદેહને મોહમળતા અપેક્ષાથી જીવાય,નાસમયને સમજાય
અનેક તકલીફ અડીજાય જીવનમાં,ના કોઇ તકલીફથી છટકાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,કળીયુગથીના સમયછોડાય
માનવદેહને કળીયુગમાં મોહ અડે,અને સમયે માયા મળી જાય
માયામળતા દેહનેકળીયુગની અસરઅડીજાય,જે દેહને જકડીજાય
આખોટી અસરથી બચવા જીવનમાં,પ્રભુની ઘરમાંજ પુંજા કરાય
....એ મળેલદેહપર અનેકરાહે અસર કરીજાય,નાકોઇથી દુર રાહેવાય.
########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment