February 2nd 2022

સંગાથ સમજણનો

 <![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati  Newspaper]]>
.          સંગાથ સમજણનો

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,જે દેહને જીવનમાં અનુભવ થાય
અદભુત કૃપાળુ જગતમાં પ્રભુનોપ્રેમ છે,એ મળેલદેહને સુખ આપીજાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,ના કોઇનો સાથ મેળવાય
પરમકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં માનવદેહને કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય 
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
મળેલદેહને સમયની સાથેજ ચાલવાજ પ્રેરણા મળે,જે સત્કર્મ કરાવી જાય
અદભુત લીલા પ્ર્ભુની કહેવાય,જે જીવના દેહને નાતજાતથી બચાવી જાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ દેહને અવનીપર સમયસાથે લઈજાય
અવનીપર જીવને જન્મમરણનો સાથમળે,જે દેહના થયેલકર્મથી મળી જાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
==============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment