February 9th 2022

પવિત્ર પ્રભુનીકૃપા

 જાણો કૃષ્ણ ભગવાનના એ રૂપ જેના વિશે કોઈ નથી જાણતું
.          પવિત્ર પ્રભુનીકૃપા

તાઃ૯/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુજાકરતા,પવિત્ર પ્રભુનીકૃપા દેહને મળી જાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
જગતમાં મળેલમાનવદેહથી નાસમયથી છટકાય,નાકોઇ અપેક્ષા રખાય
પરમાત્માની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપ્ર્ભુની પુંજાથાય
મોહમાયા એકળીયુગનીકેડી જગતમાં,જે જીવનેમળેલમાનવદેહનેસમજાય
મળેલદેહને શ્ર્ધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં સમયે પ્રભુનીકૃપા મળીજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
સમયે જીવનમાં પ્રભુને વંદન કરતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
પવિત્રકર્મની પાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમાત્માએ દેવઅનેદેવીઓથી જન્મલીધો,એ ભારતદેશને પવિત્રકરીજાય
કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે જીવને મળેલમાનવદેહને સમજાય
....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય.
=================================================================

 

February 9th 2022

સમયનો સાથ મળે

 આ સાત રાશિના જાતકો એ મંગળવાર ની સાંજે કરવો આ મંત્રનો જાપ, અચાનક ચમકી જશે  સૂતેલી કિસ્મત | ગુજરાતી વાયરો
.          સમયનો સાથ મળે

તાઃ૯/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહપર પવિત્રકૃપા થઈ જાય
જીવને અનેકદેહથી આગમનનોસંબંધ,પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે
જગતપર જીવ એ નિરાધાર છે,દેહમળે ધરતીપર એ નશીબ કહેવાય
અનેકદેહથી જીવને દેહમળે,માનવદેહ એ સમયનીસાથે ચાલતો જાય
એ અદભુતકૃપા પરમાત્માની થાય,જે ભારતદેશમાં દેહથી જન્મીજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે ભક્તોને સુખ આપીજાય
લક્ષ્મીમાતાને ધરમાં ધુપદીપકરી,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ દેવીનોદેહ છે જે ભારતમાં,સમયે જન્મલઈ કૃપા કરીજાય
વિષ્ણુભગવાન એ પવિત્રદેવ છે,જેમને માતાલક્ષ્મીના પતિદેવથી પુંજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
February 9th 2022

પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા

 100 Best Images, Videos - 2022 - જય લક્ષ્મીનારાયણ - WhatsApp Group, Facebook Group, Telegram Group
.        .પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા  

તાઃ૯/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રભાવનાથી,ભક્તિકરતા જીવનેસુખમળીજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે ભારતદેશમાં,એ પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જગતમાં પવિત્રદેશ ભારતનેકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય 
જીવનમાં ધનનીકૃપાળુ લક્ષ્મીમાતા,જેહિંદુધર્મમાં ધનલક્ષ્મીમાતાથીપુંજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
હિંદુ ધર્મને પવિત્રકર્યો પરમાત્માએ,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
ધનની પવિત્રદેવી લક્ષ્મીમાતાછે,જે વિષ્ણુભગવાનના પત્નિથીઓળખાય
એમની પવિત્રકૃપાએ માનવદેહને,જીવનમાં માતાધનવર્ષાથી સુખદઈજાય 
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
=============================================================