February 16th 2022

પવિત્રકેડી કર્મની

 ભગવાન કૃષ્ણ, કર્મનો સિદ્ધાંત અને જિંદગીનું સત્ય - Sandesh
.          .પવિત્રકેડી કર્મની

તાઃ૧૬/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવનુ સંબંધથી અવનીપર આવનજાવન થાય,જે મળેલદેહથી અનુભવાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
મળેલદેહને કળીયુગની અસરથીજ બચવા.ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની,પવિત્રકૃપાએ આશાઅપેક્ષાછુટીજાય
નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,જે જીવનમાં પવિત્રસુખ આપીજાય
અવનીપર જીવનુ જન્મ મળતા આગમન થાય,જે સમયની સાથે લઈજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે દેહને સમયની સમજણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહની,માનવતાપ્રસરતા પવિત્રસાથ મળીજાય
કુદરતની પવિત્રકૃપા જે જીવનમાં,પવિત્રકર્મ થાય જે પાવનરાહે જીવાડીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે શ્રધ્ધાથીભક્તિકરતા મુક્તિમળીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
===============================================================

       

February 16th 2022

પવિત્રકેડી મળી

 ૧પ ફેબ્રુઆરીઃ વિશ્વ બાલ કેન્સર દિવસ
.          .પવિત્રકેડી મળી

તાઃ૧૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતા સરસ્વતીની,માનવદેહને મહેંકાવી જાય
મળેલમાનવદેહપર માતાનીપાવનકૃપા થતા,કલમની પવિત્રકેડી મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે ગતજન્મના દેહના કર્મથી મળે
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર.એ પરમાત્માનીકૃપાએ મળતો જાય
અનેક નિરાધારદેહથી બચવા,જીવ પવિત્રકૃપાની અપેક્ષારાખી જીવી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જે સમયેજ માનવદેહ અવનીપર મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે અનેકકર્મથી જીવન જીવાય
મળે પાવનરાહમાતાની પવિત્રકૃપાએ,જે જીવનમાં કલમથી રચનાઓથાય
પવિત્રકૃપા માનવદેહનીમળે અવનીપર,જે સમયે મગજથી પ્રેરણાકરી જાય
જગતમાં આજકાલને નાકોઇ પકડીશકે,પણ મળેલદેહથી સમયસાથેચલાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
==============================================================