February 18th 2022

પકડેલ સમય

10મી ડીસેમ્બર : માનવ અધિકાર દિવસ - Sanj Samachar 
.            પકડેલ સમય              

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહ એપરમાત્માની કૃપા,નાકોઇ દેહથી છ્ટકાય
અવનીપર જીવને સંબંધ દેહથી,જે સમયની સાથે જીવને લઈજાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
અનેકદેહથી અવનીપર આગમનમળે,એ સમયે કર્મથી મળતો જાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
અવનીપર જીવ અનેકદેહથી આવીજાય,એ સમયસાથે દેહનેલઈજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,જે જીવને મળી જાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
જીવને માનવદેહને સમય મળે.જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
નાકોઇ દેહથી દુર રહેવાય અવનીપર,પ્રભુકૃપાએ સમયની સમજથાય
આજકાલને સમજતા જીવનમાં પ્રેરણા મળે,જે દેહથી પવિત્રકર્મ થાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળતા,મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાઇથાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
=============================================================

	
February 18th 2022

પવિત્ર કર્મનીકેડી

 હિન્દુ નવવર્ષ પર કેવી રીતે કરીએ પૂજન, જાણો 10 કામની વાતોં
.          પવિત્ર કર્મનીકેડી      

તાઃ૧૮/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરનુ આગમન જીવનુ દેહથી મેળવાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આ પવિત્રલીલા મળી જાય,જે દેહ મળતાજ સમજાઇ જાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,જે સમયે જન્મમરણથી દુર રહીજાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જીવને અનેકદેહથી જન્મમળીજાય
જીવને પવિત્રકર્મની કેડીમળે માનવદેહથી,નિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ,નાકોઇ કર્મનીકેડી મેળવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મ થઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એ મળેલદેહની માનવતાજ કહેવાય
મળેમાનવદેહ જીવને અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે નાકોઇ દેહથીય કદી દુર રહેવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
=============================================================
February 18th 2022

કૃપા અવનીપર

++What is the name of the wife of Surya? - Quora++
.          .કૃપા અવનીપર

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ પ્રત્યક્ષ દેવ છે હિંદુધર્મમાં,જે સુર્યનારાયણ દેવ કહેવાય
તેમના આગમને દુનીયાને સવારમળે,સમયે વિદાયલેતા રાત્રી થાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
ભારતદેશમાં હિંદુધર્મથી પ્રેરણાકરી,એ મળેલમાનવદેહપર કૃપાથાય
જીવનમાં દીવસને આગમનવિદાય આપવા,સુર્યદેવ દર્શનઆપીજાય
હિંદુધર્મમાં સુર્યદેવનેસવારે જળચઢાવી,ૐ હ્રીં સુર્યાયનમઃથી પુંજાય
જગતમાં અબજોવર્ષોથી કૃપા કરીજાય,જે મળેલદેહને અનુભવથાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
જગતમાં જીવનેદેહથી જન્મમળે,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ પરમાત્માનીકૃપાએ મળીજાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યનારાયણ છે,જેજીવનેમળેલદેહપર કૃપાકરીજાય
સુર્યદેવપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં કૃપાએ સુખમળીજાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
############################################################