February 15th 2022

પાવનરાહ કલમની

 SOM-સોમ: ઑક્ટોબર 2013
.          પાવનરાહ કલમની

તાઃ૧૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જ્યાં શ્રધ્ધારાખીને કલમને પકડાય
મળેલમાનવદેહને માતાની પાવનકૃપામળે,જે પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
મળેલદેહપર માતાનીકૃપા થતા,કલમ પકડતાજ મગજપર પ્રેરણા થાય
કલમથી થયેલ રચનાને વાંચતા,કલમપ્રેમીઓને ખુબ આનંદ થઈ જાય
અનેક ભાવનાથી પ્રેરણા મળે માતાની,જે કલમથી રચના કરાવી જાય
જીવનમાં નાકદી કોઇજ આશા રખાય,એ પવિત્રરાહે જીવને પ્રેરી જાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં દેવી કહેવાય,જે માનવદેહને કલાકરાવીજાય
કલાપ્રેમીઓને સમયે પ્રસંગ જોતા,આનંદ થાય જે સમયને સાચવીજાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાના રસિકો મળી જાય
કલમપ્રેમીઓ જગતમાં ઓળખાય,જે તેમનાથીથયેલ રચનાઓપ્રસરીજાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
###############################################################


	
February 15th 2022

પ્રેમમળે શ્રધ્ધાથી

શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.         પ્રેમમળે શ્રધ્ધાથી 

તાઃ૧૫/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહને શ્રધ્ધારાખતા મળીજાય 
જીવને મળેલદેહપર પ્રભુની કૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી આપીજાય
 .....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય. 
જીવને સમયે અવનીપર દેહમળે,જે ભગવાનની પાવનકૃપાએજ મળીજાય 
ગતજન્મના થયેલ કર્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય 
ભગવાને અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રહિંદુધર્મ આપી જાય 
જીવને માનવદેહ મળે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનાદેહને સુખ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
 મળેલદેહને જીવનમાં ભગવાનનીપુંજા કરવા,શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાય 
અવનીપર જીવને આગમનનો સંબંધ,જે ગતજ્ન્મના દેહના કર્મથી મેળવાય 
હિંદુ ધર્મની પવિત્રરાહ છે મળેલ દેહપર,એ જીવને અંતે મુક્તિ આપી જાય 
જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને પુંજાકરતા પ્રભુનોપ્રેમ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
=================================================================