February 14th 2022

સાંકળ સમયની

 
.          .સાંકળ સમયની

તાઃ ૧૪/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયના સાથથી સમજાય 
એ અદભુત પવિત્રલીલા છે જગતમાં,એ જીવને દેહ મળતાજ અનુભવ થાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
અવનીપર પ્રભુનીકૃપાજ મળતા જીવને દેહ મળે,જે જન્મમરણથી અનુભવાય
અનેકદેહથી જીવનુ જન્મથીઆગમનથાય,પણ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
જીવને નિરાધારદેહથી જન્મમળે,જે અવનીપર અહીંતહીં ભટકીને જીવી જાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળે,એજ સમયની સાંકળપકડીને ચાલતોજાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
જગતમાં નાકોઇની તાકાત કેસમયને પકડીને જાય,કે નાકોઇથીય દુર રહેવાય 
કુદરતની આપવિત્રલીલાછે જેસમયની સાંકળ,માનવદેહને જીવનમા આપીજાય 
નાકોઇજ દેહથી જીવનમાંદુર રહેવાય,પણ પવિત્રસમજણથી સમયસાથે ચલાય
મળેલ માનવદેહને ઉંમરનો સાથમળે,જે જીવનમાં દેહને કર્મનોસાથ મળી જાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
***************************************************************

	
February 14th 2022

મળે પવિત્રકૃપા

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            મળે પવિત્રકૃપા

તાઃ૧૪/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપર સમયે માનવદેહમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનેમળે,એઅવનીપર માનવદેહ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જીવનમાં કર્મનોસંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સમયે સમજાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથીભક્તિ કરાય
ભારતમાં અનેકદેહથી પ્રભુએજન્મલીધો,જે ભક્તિનીપવિત્રપ્રેરણાકરી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એપવિત્રદેહ થઈશકે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની પવિત્રકૃપા મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવાજ,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
#################################################################
 

February 14th 2022

પકડજો શ્રધ્ધાથી

 
.          .પકડજો શ્રધ્ધાથી

તાઃ૧૪/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી માળાપકડીને પુજા કરાય 
ભગવાનની આકૃપા અવનીપર,જે માનવદેહને શ્રધ્ધાથી પાવનરાહે લઈજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય સમયે,ના કોઇજ જીવથી કદી છટકાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મેળવાય,નાજીવથીદુર રહેવાય
મળેલમાનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે કર્મનીરાહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાને પકડીચલાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમયની સાથે મળેલદેહને મળતી જાય
નાકોઇ મળેલદેહનીતાકાત જીવનમા,જે મોહમાયાસંગે આશાઅપેક્ષાછોડાય
જીવને માનવદેહમળે એગતજન્મના કર્મથીમળે,નાકોઈજ જીવથીદુર રહેવાય
દેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધપકડીનેચાલતા પવિત્રક્ર્પામળીજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
====================================================================