February 27th 2022

પવિત્ર કૃપા પ્રભુની

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે  મેહર… –
.           પવિત્ર કૃપા પ્રભુની  

તાઃ૨૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ સવારે,જગતમાં Morning મળી જાય
સમયનીસાથે ચાલતામાનવદેહને,દીવસમાંસાંજે Night મળીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર,જે માનવદેહને સમયે આપી જાય.
જગતમાં પવિત્રદેહ પરમાત્માનો,એ ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય,જે પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર દેવઅનેદેવીઓથી કૃપાકરી,હિંદુધર્મને પવિત્રરાહે લઈજાય
પવિત્રહિંદુ ધર્મછે જગતમાં,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
જીવને અનેકદેહથી સંબંધજગતમાં,માનવદેહએપવિત્રકૃપાએમળીજાય
માનવદેહના જીવને પવિત્રકૃપામળે પ્રભુની,જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલમાનવદેહથી ઘરમાં ધુપદીપકરી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા એમળેલદેહને,ભક્તિ કરતા દેહને મળી જાય  
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
############################################################
February 27th 2022

ભજનથી ભક્તિ

 gujarati bhajan lyric | Dharmik Topic | Page 3
.           ભજનથી ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સમજાઇજાય
પાવનકૃપાથી રાહમળે ભક્તોને,જે પવિત્ર ભજનથી ભક્તિકરાવી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
જીવનેજન્મમળે અનેકદેહથી અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
કર્મનો સંબંધ મળેલદેહના જીવનેજ થાય,જે જન્મમરણથી મળતોજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,એ પ્રભુના જન્મથી સમજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ કૃપાકરી,જે માનવદેહપર કૃપાકરીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
માનવદેહને સમયનો સંબંધ જીવનમાં,જે પ્રભુની કૃપાએ સમજાઈ જાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરવા,પ્રથમ ભજન કરીને પ્રભુનીભક્તિ કરાય
મળે આશિર્વાદ પરમાત્માના મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિ મળીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
============================================================