February 27th 2022

પવિત્ર કૃપા પ્રભુની

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે  મેહર… –
.           પવિત્ર કૃપા પ્રભુની  

તાઃ૨૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ સવારે,જગતમાં Morning મળી જાય
સમયનીસાથે ચાલતામાનવદેહને,દીવસમાંસાંજે Night મળીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર,જે માનવદેહને સમયે આપી જાય.
જગતમાં પવિત્રદેહ પરમાત્માનો,એ ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય,જે પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર દેવઅનેદેવીઓથી કૃપાકરી,હિંદુધર્મને પવિત્રરાહે લઈજાય
પવિત્રહિંદુ ધર્મછે જગતમાં,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
જીવને અનેકદેહથી સંબંધજગતમાં,માનવદેહએપવિત્રકૃપાએમળીજાય
માનવદેહના જીવને પવિત્રકૃપામળે પ્રભુની,જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલમાનવદેહથી ઘરમાં ધુપદીપકરી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપા એમળેલદેહને,ભક્તિ કરતા દેહને મળી જાય  
.....એ પાવનકૃપા પ્રભુની અવનીપર, જે માનવદેહને સમયે આપી જાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment