February 3rd 2022

પ્રેરણા પ્રભુની

900 વર્ષ પછી પ્રભુ શ્રીરામ ના આશીર્વાદ આ રાશિવાળાને મળશે, પૈસાનો વરસાદ થશે  અને આર્થિક તંગી દૂર થશે જાણો તમારી રાશિ કઈ છે. - Gujarat Circle
.           .પ્રેરણા પ્રભુની

તાઃ૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે પવિત્ર રચના કરાવી જાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,નાકોઇ આશારખાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઇથી,પણ સમયસાથે પ્રેરણાથીચલાય
પાવનરાહમળે માતાસરસ્વતીની કૃપાએ,જે દેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષાઅડે,એ જીવનમાં સુખ આપીજાય
પ્રેરણામળે પ્રભુની મળેલદેહને જીવનમાં,જે સમયનીસાથે ચલાવીજાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે મળેલદેહને પ્રેરણાઆપીજાય
જગતમાં અદભુતપ્રેરણાછે પરમાત્માની,દેહપર શ્રધ્ધાએપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને ચાલતા,નાકોઇ તકલીફ અડીજાય
એજ પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે,જે જીવનમાં સમયસાથેલઈ જાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
##########################################################
February 3rd 2022

પ્રેરણા જલારામની

જલારામ બાપાનું જીવન એટલે ભક્ત
.          પ્રેરણા જલારામની

તાઃ૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે મળી જાય
માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપાથી મેળવાય,જે કર્મ કરાવી જાય 
કર્મની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહમળે,જે ભક્તિની પવિત્રરાહે લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
પ્રભુનીકૃપાએ વિરપુરગામમાં સંતનોદેહલીધો,જે જલારામથીઓળખાય
હિંદુધર્મમાં શ્રી જલારામે પ્રેરણા કરી,જે નિરાધારને અન્નદાન કરીજાય
ભુખ્યાને મફતમાં ભોજન આપવાની,સંતજલારામ બાપાની પ્રેરણાથઈ
પરમાત્માનો પવિત્રપ્રેમમળે તમને,જ્યાં જલારામની ચીંધેલરાહે જીવાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
##########################################################

	
February 3rd 2022

બાબા સાંઇની કૃપા

શિરડીના સાંઈ બાબાના સાત મહાન ચમત્કારો, જેને જાણીને દરેક તેમના ભક્ત બની જાય  છે.
.         .બાબા સાંઇની કૃપા 

તાઃ૩/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે સંત સાંઇબાબા આપી જાય 
પરમાત્માની પાવનકૃપા થઈ માનવદેહપર,જે શ્રધ્ધા સબુરીથી સમજાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય. 
જીવને અવનીપર માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાકર્મથી મેળવાય
કર્મનો સંબંધ દેહને મળે જીવનમાં,એ જીવને આગમનથી દેખાઈ જાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,ના કોઇ ધર્મથી દુર રહેવાય
શ્રધ્ધારાખીને પ્રભુને પ્રાર્થનાકરો,પરમાત્માની નાકોઇદેહથી અપેક્ષારખાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરાય
શ્રધ્ધાઅનેસબુરી એધર્મની પ્રેરણા મળેલદેહને,જે દેહના ધર્મથી સમજાય
પ્રેરણાકરી બાબાએ કે મળેલ દેહને,ના કોઇદેહની સમજણ અડી જાય
જીવના મળેલદેહને અનેકરાહે પ્રેરણાકરી,શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જાય 
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
==============================================================