February 3rd 2022

પ્રેરણા પ્રભુની

900 વર્ષ પછી પ્રભુ શ્રીરામ ના આશીર્વાદ આ રાશિવાળાને મળશે, પૈસાનો વરસાદ થશે  અને આર્થિક તંગી દૂર થશે જાણો તમારી રાશિ કઈ છે. - Gujarat Circle
.           .પ્રેરણા પ્રભુની

તાઃ૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે પવિત્ર રચના કરાવી જાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,નાકોઇ આશારખાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઇથી,પણ સમયસાથે પ્રેરણાથીચલાય
પાવનરાહમળે માતાસરસ્વતીની કૃપાએ,જે દેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષાઅડે,એ જીવનમાં સુખ આપીજાય
પ્રેરણામળે પ્રભુની મળેલદેહને જીવનમાં,જે સમયનીસાથે ચલાવીજાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે મળેલદેહને પ્રેરણાઆપીજાય
જગતમાં અદભુતપ્રેરણાછે પરમાત્માની,દેહપર શ્રધ્ધાએપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને ચાલતા,નાકોઇ તકલીફ અડીજાય
એજ પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે,જે જીવનમાં સમયસાથેલઈ જાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
##########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment