February 6th 2022

મનની મુલાકાત

રાશિફળ ૨૩ જુન : હનુમાનજીની કૃપાથી આ ૪ રાશિઓને એક સાથે મળશે ઘણી બધી ખુશખબરી,  કોશીશો થશે પુરી - Adhuri Lagani       
         મનની મુલાકાત

તાઃ૬/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સરળ જીવનનીરાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રભુકૃપાથી લઈ જાય
અવનીપર અનેકસંબંધ જીવના,એ પરમાત્માનીકૃપાએ સમયસાથેજવાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
જીવને પવિત્ર પ્રેરણા મળે સમયે,જે થઈ રહેલ કર્મને પાવનરાહે લઈજાય
ભગવાન જીવનાદેહને પવિત્રરાહે ચાલવા,ભારત મા સમયે જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મનેપવિત્રકરવા ભગવાન,અનેકદેહથીજન્મી પ્રેરણાકરી જાય
જીવને સંબંધદેહથી,જે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી સમયે દેખાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહના મનપરપરમાત્માએ કૃપાકરી,એસમયે મનનેમુલાકાત આપીજાય
અવનીપર મળેલ દેહને ભણતરનો સાથ મળે,જે દેહને તનમનથી સમજાય
અટકી ગયેલ કર્મને સમજવા,પરમાત્મા મનને પવિત્ર મુલાકાત આપી જાય 
અદભુતલીલા અવીનાશીની ધરતીપર,જે જન્મોજન્મથી જીવને અનુભવથાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
==============================================================
February 6th 2022

કૃપા માતા દુર્ગાની

 Navratri 2021: ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ  માતાજીને અર્પણ કરો - ખાસ ખબર રાજકોટ
.           .કૃપા માતા દુર્ગાની  

તાઃ૬/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિતકૃપા ભગવાનનીનૉ મળે,જે સમયે ભક્તિની પ્રેરણાકરી જાય
માનવદેહને જીવનમાં કર્મસાથે ચલાય,નાકોઇજ અપેક્ષા અડીજાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશકર્યો,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને સમયે જન્મ મળે અવનીપર,ભારતમાં મળેલદેહ પવિત્રથાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહથી,જીવનમાં ભક્તિકરાઈ જાય
પવિત્ર માતાદુર્ગા પરમકૃપાળુ થાય,જ્યાંઘરમાં ધુપદીપથીવંદનકરાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,શ્રધ્ધાની પુંજાથીકૃપા મળે
માનવદેહથી માતાને ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
મળે માતાનીપવિત્રકૃપા જીવનમાં,નાકોઇતકલીફ કે આફતઅડીજાય
માતાને શ્રધ્ધાથી પુંજા કરીને વંદન કરતા,માતાની ઘરમાં કૃપા થાય 
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 6th 2022

વંદન માતાને

++++Lata Mangeshkar - Wikipedia
          .વંદન માતાને 

તાઃ૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીને,શ્રધ્ધાથી વંદન કરીને પ્રાર્થનાય કરાય
માતાનીકૃપા મળી લતાબેનને,જે સ્વરનીપ્રેરણાથી જગતમાંઓળખાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
સ્વર સાચવીને લતાબેને ભારતમાં,ગીતગાઇને માતાનીપ્રેરણા રજુકરી
અનેકફીલ્મમાં ગીતગાઇને આનંદઆપ્યો,જે પવિત્રરચનાથી મળીજાય
જીવને જન્મમળતા દેહમળે અવનીથીપર,જે દેહને સમયસાથેલઈજાય
લતાબેન પર સરસ્વતીમાતાનીકૃપાથી,સ્વરથી અનેકગીત ગાયી જાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
જીવનમાં દેહનેમળેલકૃપાને સાચવીરાખતા,માતાનો પવિત્રપ્રેમમેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષારાખતા,પ્રભુનીપ્રેરણા મળતીજાય
મળેલદેહથી લતાબેન સ્વરથી રચેલ રચનાને.સ્વરથી રજુ કરતા જાય
ભારતમાં એપવિત્ર ગાયીક બન્યા,જે ફીલ્મમાં અનેકગાયનો ગાઈજાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
############################################################
      ભારતદેશમાં ફીલ્મમાં શ્રધ્ધાથી ગાયન અને ગીત ગાઈને દુનીયામાં
ગાયીકાથી ઓળખાતા લતાબેન મંગેશકરને પરમાત્માની કૃપાએ ૫/૨/૨૦૨૨
એ અવશાનથતા પ્રભુને વંદનકરી જીવને મુક્તિ આપે તેવી પ્રાથના કરાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરિવારની વિનંતી.
============================================================