February 7th 2022

માતાની કૃપા મળી

માં ના પ્રેમની તાકત ! - જાણવા જેવું.કોમ
           માતાની કૃપામળી

તાઃ૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ માતા સરસ્વતીની કૃપામળે,એ કલમથી રચનાકરાવી જાય
જીવનેમળેલ માનવદેહને માતાની પ્રેરણામળે,જેપવિત્ર રચનાકરાવીજાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
અવનીપર અનેકદેહથીઆગમન જીવનુ,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય 
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુનીકૃપા દેહને સમયે સમજાય
પ્રભુકૃપાએ દેહથી સમયે બુધ્ધી સચવાય,એ ભણતરથી દેહને પ્રેરીજાય
મળેલ માતાનીકૃપાથી સમયે કલમવપરાય,જે થયેલ રચનાથીજ દેખાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
સમયનાપકડાય કોઇથી જીવનમાં,પણ પ્રભુનેપ્રાર્થના કરતાકૃપામેળવાય
અવનીપરનુ જીવનુઆગમન એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
મળેલમાનવદેહને કલાનીમાતા સરસ્વતી,માનવદેહનેકલમનીકૃપાકરીજાય
જે પકડેલકલમથી પવિત્રરચનાઓથાય,જે કલમપ્રેમીઓને ખુશકરી જાય 
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
#############################################################
February 7th 2022

પ્રેમની નિખાલસકેડી

 સંબંધની સુવાસ Archives - ગુજ્જુમિત્રો
.          પ્રેમની નિખાલસકેડી 

તાઃ૭/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે સમયનીસાથે મળેલદેહને મળી જાય
એજ અદભુતલીલા પ્રભુની કહેવાય,જે ભગવાને લીધેલ દેહની પુંજા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પ્રભુની પાવનકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,નાકોઇ જીવથી કદી જીવનમાં છટકાય
જીવનુ આગમન એ ગતજન્મના દેહથી,થયેલકર્મથી જન્મમરણથી મળી જાય
માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાએજ મળે,જે સમયે પરમાત્માની સેવા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજા થાય
ભગવાનના દરેકદેહ પવિત્ર છે,જે પવિત્ર ભાવનારાખી ધુપદીપકરી વંદનકરાય
ભગવાને ભારતનીધરતીને પવિત્રકરવા જન્મલીધા,જગતમાં કૃપાએ પવિત્ર થાય
જીવને જન્મમળેકૃપાએ માનવદેહનો,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
###################################################################


	
February 7th 2022

ઉમા પતિ મહાદેવ

 શ્રાવણ મહિનામાં આ મંત્રોનો જાપ અચૂક કરો, ભગવાન શંકર અને માતા પાર્વતી બંને  થશે પ્રસન્ન “
.           ઉમાપતિ મહાદેવ

તાઃ૭/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હરહર ભોલેમહાદેવને સોમવારે વંદનકરી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પરમકૃપાળુ સંગે જટાથી પવિત્રગંગા નદીને,ભારતમાં વહાવીકૃપાકરીજાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીદુનીયામા,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતામેળવાય
જીવને જગતમાંમાનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
જગતપર સમયે જીવનુ આગમનથાય.જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જીવને સમજણ મળે પ્રભુની,એ નિરાધાર દેહથી બચાવી કૃપા કરી જાય 
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
અદભુતકૃપા પ્રભુની દેહપર,જે શંકરભગવાન મહાદેવ ભોલેનાથપણકહેવાય
ભોલેનાથના પવિત્રપત્ની,પાર્વતીબેન ઉમાબેન અનેગૌરીબેંનથી પુંજા કરાય
પ્રથમસંતાન જન્મ્યા,જેગજાનંદ ભાગ્યવિધાતા વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
બીજા શ્રીકાર્તિકેય જન્મ્યા અનેદીકરી અશોકસુંદરીથી હિંદુધર્મમાંઓળખાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
################################################################